SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra જીવનના અરૂણ્ણાય www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાગ * ચેાગ એટલે મન, વચન અને કાયાને સ્થિર કરી દેવાં, ને પછી આત્મામાં લયલીન બની જવું તે. પણ જીવનમાં મહત્ત્વના ભાગ ચેગ ભજવે છે. યેગ આત્મદશામાં સ્થિર કરે છે. ૭૩ લગ્ન લગ્ન એ બંધન છે. વિષય-કષાયેાને પેાષવા માટે લગ્ન કરવાનું નથી, કામવાસનાને સંતાષવા માટે લગ્ન કરવાનુ નથી; પણ અચાનકથી બચવા માટે, સદાચારનું પાલન કરવા માટે અને પુત્રપ્રાપ્તિ માટે લગ્ન કરવાનુ છે. કમ * નર–નારીના જન્મ પાત પેાતાનાં કને અનુસાર હોય છે. કમ બળથી જીવન ધારણ કરે અને કમળથી મૃત્યુ પણ થાય છે. એટલે આપણે પરાધીન છીએ, મુક્ત થવા માટે કને તેાડવાના પુરુષા કરવા જોઈ એ. つ ** બ્રહ્મચર્ય * બ્રહ્મચર્યની રક્ષા કરવી એ જ જીવન છે અને તેનું ખંડન કરવું તે જ મૃત્યુ. બ્રહ્મચર્યનું ખ`ડન સંસારની અનેક મુસીબતેા નાંતરે છે, * For Private And Personal Use Only
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy