SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીતિ અનીતિ * નીતિથી ધન ઉપાર્જન કરે તેા સમૃદ્ધિ નાકર અનીને આવશે. * સતાષ જીવનના અરૂણાય મેં કાઈ કપનીમાં નુકસાન થવાનુ છે એવી જો ખખર પડી જાય તે ચતુર માણસ તાના શેર પાછા ખેંચી લે છે અને નુકસાનમાંથી મચી જાય છે. તેવી જ રીતે ચતુર માણસ સમજી જાય કે અનીતિથી આત્માને ભયંકર નુકસાન થશે તે તે નુકસાન થાય તે પહેલાં, આત્માના શેર પાપના વેપારમાંથી ખેચી લે છે, ભયકર પાપથી દુ:ખી થતા આત્માને અચાવી લે છે. * પેાતાના જીવન પૂરતું મેળવવા પ્રયાસ કરનારને કાળાં બજાર કરવાં પડતાં નથી. દીનતા, હીનતા કે ચાચના તેને કરવી પડતી નથી. # બગલાને સુંદર કહેનારને લેાભી ન માનતા, ઝૂપડાને ભવ્ય કહેનારને સતાષી ન માનતા, પણ જે બગલા અને ઝૂંપડાના ભેદ ભૂલી જઈને અસ તેાષને ખરાબ ને સંતોષને સારા ગણે તે જ સંતેષી. For Private And Personal Use Only વિવેક × નેપોલિયન ઘણા મેાટો વીર હતા પણ તેણે સત્તાને લીધે લાખા લેાકેાનુ` લેાહી વહેવડાવ્યું, શુ ઇતિહાસ તેને અક્ષિસ દેશે? *
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy