SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ૧૦ બંદ રજ સાગર ધીર છે, ગંભીર છે, તપસ્વી પણ છે. સાગરનું પાણી કઈ પીતું નથી. પીવે છે તે તેનાથી સુકાતું ગળું ભીંજાતું નથી. તરસ એવી ને એવી જ રહે છે. ઊલટું સાગરનું પાણી પીવાથી મેં ખારું બની જાય છે. સાગર જાણે છે કે પોતે ખારે છે. આથી જ એ પિતાની ખારાશ મિટાવી દેવા ખડક સાથે જોરથી માથાં પછાડે છે. પરંતુ સાગર માત્ર માથું જ નથી પછાડત, અલપણે, દઢ શ્રદ્ધાથી અને કશીય ફરિયાદ કર્યા વિના સમભાવથી તે તપ પણ કરે છે. આ પોતાની જાતને તે તપાવે છે. સૂર્યની અસહ્ય ગરમીને એ પિતાની છાતી પર ઝીલે છે. ગગન ક્યારેક આગ ઓકે છે. માનવ સૃષ્ટિ એ ધામધખતા તાપથી આકુળ-વ્યાકુળ બની જાય છે. ત્યારે સાગર એ ગરમીને તાના અણુએ અણુમાં પ્રસરવા દે છે. મૂગળનું વિજ્ઞાન કહે છે કે સૂર્યની ગરમીથી સાગરના પાણીની વરાળ બને છે. એ વરાળ ઊંચે ચડે For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy