SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ . ટિકિટ ગાડીમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવી અનિવાર્ય છે; ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે. આથી જ ખુદાબક્ષ મુસાફરોને દંડ કરવામાં આવે છે. ગાડીમાં સેંકડે મુસાફર બેઠા હોય છે. તેમાં ટિકિટ લીધા વિનાના મુસાફર પણ હોય છે. તેના દેખાવ પરથી ભાગ્યે જ ખબર પડે છે કે તે ટિકિટ લીધા વિના મુસાફરી કરે છે. ત્યારે તે તે બીજા મુસાફર જે જ દેખાય છે. પરંતુ તેવા મુસાફરના હૈયામાં સતત ફફડાટ ફફડતે હેાય છે. તેની આંખે ટિકિટ ચેકર તરફ સાવધાનીથી ઘૂમતી હોય છે. “ટિકિટ વિના હું ગાડીમાં બેસી તે ગયે છું પણ પકડાઈ જઈશ તો? મારી આબરૂ જશે. મને સજા થશે.” આવા અનેક ભયજનક વિચારોથી તે મને મન ધ્રુજતો રહે છે. મોટા ભાગના માણસે ખુદાબક્ષ-ટિકિટ લીધા વિનાના- મુસાફરે જેવા છે. આથી તે ક્યારેક જ વિચારે છે કે મારું શું થશે? મને નોકરી મળશે કે નહિ? મારે For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy