SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (દમન, દયા અને દાન આ ત્રણ ‘દકારોને' જે જાણે છે તે જીવ છે.) આ ત્રણ ‘દકાર’ને શરીર જાણી શકતું નથી. જીવ જ તેને જાણી શકે છે. આની પુષ્ટિ (સમર્થન) માટે એક અનુમાન પ્રમાણ આ પણ આપી શકાય... "વિદ્યમાનમોસ્તુમિવું શરીર મોવાવું, ગોવનાવિવત્ ।" શરીર ઓદન (ભાત) વગેરેની જેમ ભોગ્ય છે. આથી એનો ભોક્તા પણ છે જ. અને એ જ આત્મા છે. શરીરમાં રહેતો હોવા છતાં શરીરથી આત્મા જુદો કેવી રીતે છે, તે માટે કહયું છે: " क्षीरे वृतं तिले तेलम्, काष्ठेऽग्निः सौरभं सुमे । Acharya Shri Kailassagarsuri Gyanmandir चन्द्रकान्ते सुधा यद्वत्, તથાત્માડતઃ પૃથક્ ॥' દૂધમાં જેવી રીતે ઘી છે, તલમાં તેલ છે. લાકડામાં આગ છે. ફૂલમાં સુગંધ છે. અને ચન્દ્રકાન્ત મણિમાં અમૃત રહે છે. એ જ રીતે શરીરમાં વ્યાપ્ત આત્મા એનાથી પૃથર્ (જુદો) હોવા છતાં પણ શરીરમાં રહે છે. પ્રભુએ કરેલા સ્પષ્ટીકરણથી શ્રી ઇન્દ્રભૂતિના હૃદયમાં વર્ષોથી છુપાયેલી આત્મા વિષેની શંકા દૂર થઇ ગઈ. એટલે તરત જ એમણે આત્મસમર્પણ કરી દીધું. અને પોતાના પાંચસો શિષ્યો સાથે તત્કાળ પ્રવ્રજયા (દીક્ષા) લઇ લીધી. એ સહુએ દીક્ષા આપીને પ્રભુએ ત્રિપદીનો બોધ આપ્યો. "ઉત્પાત-વ્યય-ધ્રૌવ્યયુક્ત હિ સત્ ।" જેની ઉત્પત્તિ થાય છે. અમુક કાળ જે સ્થિર રહે છે. અને જેનો નાશ થાય છે. તે સત્ (વિદ્યમાન-અસ્તિત્વવાળો) પદાર્થ છે. ઉપર્યુક્ત ત્રિપદીના આધારે શ્રી ઇન્દ્રભૂતિએ "હૃશાંન્ત' ની રચના કરી. પ્રભુના સર્વ પ્રથમ શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીજીને કોટિશ: વન્દના! ધર્મ ધર્મ કાંઇ સંપ્રદાયમાં, સંઘર્ષમાં કે વાદિવવાદમાં નથી પરંતુ કોઇ પણ ઇચ્છા, એવા અભાવમાં ધર્મ સમાયો છે. ૩૮ For Private And Personal Use Only
SR No.008702
Book TitleAtam Pamyo Ajwalu
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy