SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૯ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવસાયિજ્ઞાનું પ્રમાણમ 19 સ્વ લેાકમાં જણાવે છે કે-“ એટલે પાતે અને પર એટલે ચેતનાચેતન રૂપ જ્ઞેય પદારૅના નિણ્ય( વ્યવસાય) કરવામાં જે સમ હાય તે જ્ઞાન તે જ પ્રમાણુ કહેવાય. તેમાં પ્રત્યક્ષ પ્રમાણુ—પષ્ટ મત્સ્યક્ષાર અ-આત્માને અનાદ્ધિ કાલથી અશુભ કર્મના યેગથી લાગેલા જ્ઞાનના આવરણાના જેટલા જેટલા અંશે ક્ષાપશમ ભાવ પ્રગટ થાય તેટલા પ્રમાણમાં આત્માને મન તથા ઈઈંદ્રિય તરફની સહાયતાથી જે શુદ્ધ ધ રૂપ જ્ઞાન થાય તેને વ્યવહારથી ઈંદ્રિય પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે છે. સાંખ્યહારિક જાણવુ' અને બીજું પારમાર્થિ ક એમ એ પ્રકારનું પ્રત્યક્ષ પ્રમાણુ છે. તેમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષ પાંચ ઇંદ્રિય તથા મનવડે વસ્તુને બધ કરાવે છે તે મતિ જ્ઞાન કહેવાય છે. તેના અઠાવીસ ભે છે વળી પારમાર્થિક પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું છે. અવધિ, મનઃ૫વ અને કેવલજ્ઞાન તેમાં અવધજ્ઞાન દેવ તથા નારકીને ભવપ્રત્યયી—તે તે ભવમાં જન્મ લેતાં થાય છે અને અવધિ તથા મન:પર્યવજ્ઞાન સાધુ ચેાગીઓને ક્ષયાપશમલાવે શુલ વા શુદ્ધ ભાવે અપ્રમત્ત ચારિત્ર આરાધતા હોય છે તેવા પુરુષપ્રવાને જ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમલાવે થાય છે. તે ક્ષયે પશમપ્રત્યયિક કહેવાય છે, તથા સર્વ ધાતિ કર્માંના ક્ષય થવાથી યથાખ્યાત ચારિત્રયેાગે ચાર ઘાતી કર્મના ક્ષય થાતાં કૈવલજ્ઞાન પ્રગટે છે, તે આ પ્રમાણુવૃત્તિ કેવલ ચિત્તવૃત્તિસ્વરૂપે નથી. પણ આત્મવૃત્તિરૂપ છે. પ્રમાણુ વૃત્તિને For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy