SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૩ ) આંકડા એક બીજા સાથે મજબૂત ભીડી, પછી બહારના વાયુને ``ચી, પૂરક કરી, પેટ પૂર્ણ ભરાય એવી રીતે પવનથી પૂરક કરી કુંભક કરવા. આ પ્રાણાયમની સિદ્ધિથી અગાધ પાણીવાળી નદી, તળાવ સુખ-શાંતિથી તરી શકે છે. આ પ્રાણાયામથી એ ત્રણ અભ્યાસક યાગી અમારી નજરે તરી શકયા છે એમ પરમગુરૂ શ્રી બુદ્ધિસાગરજીસૂરિપ્રવર ચેાગદીપકમાં જણાવે છે. આ સિવાય ઘણી જાતના પ્રાણાયમા યાગીઓ કરી શકે છે તેથી શરીરસ પદાને પુષ્ટ બનાવે છે, પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે તે હઠ ચેાગની બહુ ઉપચાગિતા નથી. શ્રી ચૌદ પૂર્વધર શ્રુતકેવલી પરમ પૂજ્ય ગુરૂદેવ ભદ્રમાઝુસ્વામિ આવશ્યકનિયુક્તિમાં જણાવે છે કેउसासे ण णिरंभ, आमिग्गाहिओ वि किमुअ चिठ्ठाउ । सज्ज मरणं निरोहे, सुहुमुसासं उ जयणाए ' ॥ શ્ ॥ અ—શ્વાસોશ્વાસ પ્રયત્નપૂર્વક રોકવા જઈયે તેપણ નથી રાકી શકાતા, અભિગ્રહ કરીને હઠથી રોકવા બહુ ખળ કરીને ઊંટ વૈદ્યની દવા આપવાની રીતે પ્રાણાયામના રીતસરના અભ્યાસ વિના એકદમ કરતા મરણુ વા તેના જેવી ઉપાધી-રાગાદિકને કરનારી થાય છે. પરંતુ અભ્યાસ કરતા કરતા યત્નપૂર્વક શ્વાસને ધીમે અને સૂક્ષ્મ કરીને ચોગી ધ્યાનમાં સ્થિરતા કરી શકે છે ॥ ૨-૫૦ ॥ સૂત્ર-વાહાન્વંતર વિષયાક્ષેપી ચતુર્થઃ || ૨-૬૨॥ ભાવા—માહ્ય-બહારના પવનને અંદર ખેંચ્યા For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy