SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૫) .. श्लिष्टांगुली श्लिष्टगुल्फो भूश्लिष्टोरुप्रसारयेत् । यत्रोपविश्वपादौ तदंडासनमुदीरितम् ॥ ७ ॥ અર્થ–ભેય ઉપર બેસીને હાથની આંગળીઓ ગુફા તથા સાથળ પૃથ્વીને અડે એવી રીતે કરીને બને પગને લાંબા કરવા તે દંડાસન કહેવાય છે. જે ૭ છે હવે ઉત્કટિકાસન કહે છે. पुतपाणिसमायोगे । प्राहुरुत्कटिकासनम् ।। અથ–કટી ભાગ નીચેના કુલાએ( ઢગરા )ને બે પગની પાનીઓ ઉપર ટકાવીને જમીન ઉપર સ્થિર થવું તેને ઉત્કટિકાસન કહેવાય છે. આ આસને પરમપ્રભુ શ્રી મહાવીર દેવને સામકૃષીવલના ક્ષેત્રમાં કેવળજ્ઞાન પ્રગટ થયું હતું અને સર્વ ઘાતકર્મને અંત થયે હતે. હવે ગદેવિકાસનનું સ્વરૂપ જણાવે છે – पाणिभ्यां तु भुवस्त्यागे तत्स्याद् गोदाहिकासनम् ॥ ८ ॥ અર્થ–બે પગની પાનીઓ જમીન ઉપર અડે તેવી રીતે ગાય દોવા બેસવાના આકારે સ્થિર બેસવું તે દેવિકાસના કહેવાય છે. આ ૮ કાર્યોત્સર્ગાસનનું સ્વરૂપ કહે છે. प्रालंबितभुजद्वन्द्वमूर्ध्वस्थस्यासितस्य वा।। स्थानं कायानपेक्षं यत् कायोत्सर्गः सकीर्तितः ॥९॥ અર્થ–બે ભુજા-હાથ લાંબા કરી લટકતા રાખી ઊભા રહેવું, બે પગને એક સીધી લાઈનમાં રાખવા, આગલી For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy