________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭
નંદ પામી. વૃદ્ધ શ્રાવિકાના મનમાં એવા વિચાર આવ્યા કે ઉપાધ્યાયજી, જ્ઞાનના અહંકારથી ઠવણીમાં વજાએ રખાવે છે તે રીવાજ ડીક નથી. માટે તેને દૂર કરાવવા જોઇએ. આમ વિચારી ખીજા દિવસે તે ઉપાધ્યાયજીને વિધિપૂર્વક વદન કરીને, પશ્ચાત્ તેમની આજ્ઞા માગીને પુછવા લાગી કે, ગૈતમસ્વામીની ઢવણીમાં કેટલી ધ્વજા એ હશે? ઉપાધ્યાયજી વૃદ્ધ શ્રાવિકાના પુછવાના ભાવાર્થ સમજી ગયા અને હવ ણીમાંથી ધ્વજાએ દૂર કરાવી. આ કંવદન્તીમાંથી સાર એટલા લેવાના છે કે ઉપાધ્યાયજી સત્યના સ્વીકાર કરવામાં અને પેાતાનું આચરણ અાગ્ય હાય તેના ત્યાગ કરવામાં કેટલા ઉદ્યમશીલ હતા તે આટલા દાખલાથી દેખાઈ આવે છે; છાણીથી વડાદરા, મીયાગામ અને ભરૂચ થઈ તેઓએ સુરત અને રાંદેર સુધી વિહાર કર્યાં હતા. વીસમા મુનિ સુવ્રત સ્વામીનું સ્તવન તેમણે ભરૂચમાં બનાવ્યું હતું, એમ તે
શ્રીમદ્ના જુદા જુદા સ્થળે વિહાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only