SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯) ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ. પંચાસરમાં ચાવડનું રાજ્ય-વલભીપુરને નાશ થયા પછી ચાવડા ક્ષત્રિયે પંચાસરમાં આવ્યા. સરાકાંડે રવદનમાં ચાવડા રહેતા હતા. ઈ. ૧૨૩૦ માં રત્નમાળાનો કર્તા જણાવે છે કે ઈ. સ. ભા માં પચાસરમાં જયશિખરી રાજ્ય કરતે હતે. પ્રબન્ધચિંતામણિમાં મેરૂતુંગ વિ. ૮૦૨ માં વનરાજને રાજ્યાભિષેક જણાવે છે પરંતુ તે વિચારણિમાં પાટણ સ્થાપન કર્યાની સાલ વિ. સં ૮૨૧ ના વૈશાખ વદિ ૨ જણાવે છે. પટણમાં ગણપતિની મૂર્તિ પર વિ. ૮૦૨ ની સાલ લખી પતે તે વખતના આંકડા નથી એમ પિતાને કહે છે. વનરાજે વર્ષ ૬૦ રાજ્ય કર્યું. ૧૦૯ વષે મરણ પામ્યા. મચાવડાવંશ ઈ. સ. ૭૮૦થી ૯૯૧ સુધી ચાલે. ચિગશજ ઈ. ૮૦૬ થી ૮૧ ચામુંડ ઈ. ૮૮૦-૯૦૮ ક્ષેમરાજ ઇ. ૮૪૧-૮૮૦ ઘાઘ૭ ઈ. ૯૦૮- છ (શહ૩) જન્મ અને રાજ્યાભિષેક ઇ. ૭૨૫ ખસઈ ૭૮૦ લુહ ઈ. ૧૭–૯૧ સોલંકી વંશ, ઈ, ૯૬૧ થી ૧૨૪ર મૂળરાજ ઇ. ૯૪૨૭ સિતારાજ ૧૪-૧૧va હ-૧૧૦ કુમારપાલ ૧૧૪૩-૧૧૭૪ કેટલાક ઈતિહાસમાં નીચે પ્રમાણે ચાવડાવશની વસાવી છે. ૧ વનરાજ ઇ. સ. ૪૬-૮૦૬ | વનરાજ ૭૫-૭૮૦ ૨ ચોગરાજ ૮૦૬-૮૪૨ | યોગરાજ ૩ હેમરાજ ૮૪૨-૮૬૬ | રત્નાદિલ, ૪ ભુવડ ૮૬૬-૮૫ | નરસિંહ ૫ વરિસિંહ ૨૯૫-૨૦ | ક્ષેમરાજ ૬ રત્નાદિય ૯ર૦૯૫ | ભવાડ ૮૮૯-૯૮ છે. મતસિંહ (વાવડ) હ૭૫-૨૪૨ | સામતસિંહ (વયા) ૮૦૦ For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy