SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra આપાસ પ્ર મીન સુલતાન મહુમદશાહ ( ૨૯ ) પછીથી દેશાઈ નથુભાઈ પિતાંબર વહીવટ કરવા લાગ્યા. પશ્ચાત્ વિ. સ. ૧૯૭૦ માં તેમને અને દેવસૂરિ ગચ્છના શ્રાવકોને માલિ કીપણા માટે તકરાર ચાલી અને સરકારમાં કેશ ચાલ્યા. છેવટે વિ. સ. ૧૯૭૭ માં અમારા ઉપદેશથી દેશાઈ અને ગચ્છના શ્રા વર્કા વચ્ચે સમાધાન થયું અને ગચ્છના શ્રાવકેાને વહીવટ કરવા ઉપાશ્રય સોંપવામાં આવ્યેા. વિજયદેવસૂરિ ગચ્છ તરફથી હાલ શેઠ લલ્લુભાઇ કાલીદાસ, શેઠ હેચરદાસ પુરૂષાત્તમ, શેઠ વાડીલાલ જોઇતારામ તથા શેઠ મણિલાલ ચુનીલાલ વગેરેની કમિટી તરફથી વહીવટ થાય છે. હાલ ઉપાશ્રયને સુધારવામાં આવ્યે છે. તેમાં આંખીલની ઓળી જમે છે, તથા દેવસૂરિગચ્છની પાખી તથા નવકારશી નાતા વગેરે જમણુ થાય છે. દેશાઇના કુટુંબને બાદશાહ તરફથી નીચે પ્રમાણે સનંદ મળી હતી. 90 માદશાહ 9:0 elle] www.kobatirth.org GGGGO De the thre ર ఈ મીન મીરાશાહ B સને. ૧૨ અબુજફ્ફર માહામદ ઉદ્દીન આલમગીર બાદશાહે ગાજી સને ૧૦૮૦ G 1891ha શે ile ચાઈનાર મીન આ મીન અમીરતૈમુર શાહુજહાન સાહેબ રાની માદશાહે Acharya Shri Kailassagarsuri Gyanmandir nabe alle va 666 Gro For Private And Personal Use Only Rs સૈયદશાહ સુલતાન મીન #F pne algee Pa વિજાપુરના દેશાઈ પિતાંબરદાસ જોઇતાના ઘરડાઓને ઔર ગજેમ બાદશાહે આપેલી સનંદ જે ફારસી ભાષામાં લખા ૧૨
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy