SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. વનમાં ભટકવું પડ્યું, કેમ કરી શ્રી મહાવીર સ્વામીને ઘોર ઉપસર્ગ સહન કરવાં પડ્યાં. શુભ કર્મોદયની વખતે સારી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને સારાં નિમિત્તે કારણેનો સંગ મળે છે. અશુભ કર્મને ઉદય થાય છે, ત્યારે બુદ્ધિ વિપરીતપણાને ભજે છે; અને ખરાબ સંયોગની પ્રાપ્તિ થાય છે. Try આમ છે. અને જુથ ગ્રામ કાર્ય છે. ગુણામ વર્ગ સાચવી મુક્તિ છે. આ જીવે કર્મ કરી દરાજ લોકનો એક પ્રદેશ ને અનંતવાર જન્મ મરણે કરી સ્પર્યો, પણ હજી સંસારમાં ભટકે છે, તેનું કારણ કર્મ છે. મિથ્થાવ, વિરતિ, કષાય અને જેને કરી પુલ પરમાણુ સ્કંધનું કર્મ રૂપે પરિણમન કરતો અનાદિ કાળથી પુનઃ પુનઃ રતિ પ સંસાર માં પરિભ્રમણ કરે છે. હે ચેતન હવે મનુષ્યાવતાર પામી પ્રમાદ કરીશ નહીં, અને સંસારની મોહજાળમાં ફસાઈ નરક ગમન કરીશ નહીં. વારંવાર મનુષ્ય જન્મ પામવો દુર્લભ છે. કોઈની સાથે સાંસારિક વસ્તુઓ ગઈ નથી. પુત્ર, ધન, અને સ્ત્રીને દેખી તું કેમ માહ કરે છે? અરે જીવ! તું જરા વિચાર કે, એ કદી તારું નથી. તારી વસ્તુ તારી પાસે છે. તેની જે ખોજ કરે તે વારંવાર જન્મ મરણ કરવું પડે નહીં. રમાન વૈા કરી તારું કંઈ હિત થવાનું નથી. તથા ફલાણે તો સારો છે, ફલાણે તે ખોટ છે. ઈત્યાદિ પરભાવમાં રમવાથી તારું કંઈ હિત થવાનું નથી. તું મનમાં જાણે છે કે હું સમજું છું પણ હજુ તે મિથ્યા છે. કારણ કે હજુ તે સ્વાભહિતમાં પ્રવૃત્તિ કરતું નથી. કર્મકલેકે કરી રહિત એવું તે આત્મન ! તારે વસવાનું સ્થાન તો તું તપાસ. લાંબા લાંબા વાંકા વળેલા હાડકાં લેહી માંસની પેશીઓથી બનેલા શરીરમાં તારો નિવાસ છે. અશુચિનું સ્થાન ભૂત શરીરમાં તુ રહ્યા છતાં પિતાને જ પવિત્ર ધર્મ વિના શી રીતે માની શકાશે, શરીર કુમિત્ર સરખું જાણું જરા માત્ર તેને વિશ્વાસ કરીશ નહીં. રામ, પાંડવ, અને દુર્યોધન સરખા પણું શરીર મુકી ચાલ્યા ગયા, તો પાણીના પરપોટા જેવું આ દે. ખાતું શરીર કયાં સુધી રહેશે? વખત જાલ્યો જાય છે. મૃત્યુ એક દિન પ્રાપ્ત થશે. હે જીવ! તારા દેખતાં હજારે જીવ ચાલ્યા ગયા તેમ, તુ પણ ચા જઈશ. મનુષ્ય ગતિમાં પરાણુની સ્થિતિને ભગવનાર હે જીવ! કંઈ ધર્મ કૃત્ય કરી લે છે. અને સદ્દગુરૂ સેવન કરી ચાદર ધર્મનું સ્વરૂપ જાણી મહિલાવિત કસિ ; કે, જેથી કર્મ કલંકને નાશ થતાં અતિ પ્રવેશે કરી નિ આમ વિસામા છે બની, મોક્ષ સ્થાનમાં હાર અનતમા ભાગે શાશ્વત સ્થિતિ કરે. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy