SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર વચનામૃત. થતાં ધર્મ તરફ તેમની ચિત્તવૃત્તિ પ્રેરાય છે, અને અનરાનવત્ત અંગીકરી પૈાલિક સુખાલય રૂપ દેવગતિ પામે છે. તે મનુષ્ય! તેને દેખી આત્મ દિત પ્રાપ્તિ કરે, એમાં શું આશ્ચર્ય ! જ્ઞાની પુરૂષોને રાગનાં કારણેા પણુ વૈશમ્યપણે જામે છે અને અજ્ઞાનીને વૈરાગ્યનાં કારણે પણ રામપણે નિમે છે. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે–નાની માત્માર્થી પુરૂષોને જ્ઞિનપ્રતિમા સંવરની અભિવૃદ્ધિ રૂપ થાય તે સત્ય છે, તેમાં ચચિત્ સંરાય નથી. આત્મત્તાધા માવયુગોને જ્ઞિનપ્રતિમા મેાક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત કારણરૂપે જાણવી. ૬ પ્રતિમાને પૂન્નતાં સ્તવતાં મેક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત કારણપણે પરિણમે છે, અને તેથી અનંતજર્મની નિìપ્ત થાય છે. યાદ રાખવું કે જે વડે અજ્ઞાની બંધાય છે તેથી જ્ઞાની છુટે છે. જ્ઞાનમાવે વીતરાગ ભગવંતના ગુણ જાણી નિનતિમાને વિષે માર્યાન્નનનો લેપ કરી માનતાં પૂજતાં પદ્મપદ્ અનંતસુત્રાયની પ્રાપ્તિ થાય છે. મૃતાઢે અનંતા લીથો ૫ જ્ઞિનતિમાના અવલંબનથી સસાર સમુદ્ર તર્યાં ( નિવૃત્તિ પદ્મ પામ્યા ) તરે છે અને મવિષ્યજાને તરશે. मलिनस्य यथात्यन्तं जलं वस्त्रस्यशोधनं ॥ अन्तःकरण रत्नस्य, तथा शास्त्रं विदुर्बुधाः ॥ १ ॥ મલિન વસ્ત્રની શુદ્ધિ નિર્મળ જળથકી થાય છે. તેમજ અંતઃકરણ રૂપ રનની શુદ્ધિ આત્મિશાસ્ત્રાભ્યાસ મનન નિષ્ચિાલનથી થાય છે. મનના અશુભ સંકલ્પથી પ્રસન્નચંદ્ર રાજર્ષિં સપ્તમનરકાયતનમાં જવાને તત્પર થયા અને તેજ મનના શુભ અળવડે પ્રસન્નદ્ર રાજર્ષિએ કૈવલ્યજ્ઞાન સપદા પ્રાપ્ત કરી તે જગ પ્રસિદ્ધ છે. જે ભવ્યાત્માના મનમાં નિર્મળતા છે તા તેને સર્વ આચાર સુદ્ધને જાણવા. જે ભવ્યાત્માના મનમાં મલીનતા છે. તેના ઉપરના ડાળ જોકે ઠાઠમાઠવાળા સારા આચારવાળા હાય તાણુ તે આભિન્ન હિતાર્થે થતા નથી—દુનિયામાં વાહ વાહને માટે ધાર્મિક કૃત્ય કરવાની જીવ લાલસા રાખે તેા ફક્ત તેના સંકલ્પ જેટલુંજ ફળ મેળવી શકે છે. નિષ્કામવૃત્તિથી શુભ માર્ગમાં પ્રવૃત્તિ કરે. તા તેનું ફળ પરમાર્થરૂપ મનોબળની આત્યંતિક શક્તિ મેસ્મેરિઝમથી સિદ્ધ થાય છે. ચેાગાભ્યાસીઓને મનાબળથી અત્યંત શક્તિ વધે છે, અન્યાના મન ઉપર આપણા મનમાં જેવી લાગણી હાય તેવી કરી શકે છે, મેસ્મેસ્લિમ જેના ઉપર કરવામાં આવે છે, તેના મનમાં આા મનમાં જે દૃઢ સકલ્પ કર્યાં હાય છે તે સ્ફુરી આવે છે. તે ઉપર અહુ લક્ષ્ય આપવું યાગ્ય છે. જે જે ક્રિયાઓ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy