SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ વચનામૃત. નવકાર એ અક્ષર રૂપે પંચપરમેષ્ટીની સ્થાપના છે. તે જેમ માન્ય છે, તેમ પ્રતિમા પણ માન્ય પૂળ સમજવી. નવકારથી જેમ મારા પિત આદિનું સ્મરણ થાય છે, તેમ દિન પ્રતિમાથી ભાવજીનની સ્મૃતિ આવે છે. તેમના ગુણનું સ્મરણ થાય છે, અને ચિંતવના થાય છે કે મારા નિરાગી હતા. અને હું રોગી છું. ભગવાન રાત્રુ મિત્ર ઉપર સમભાવ હતો પણ મને તે રાગ દેવ થાય છે. અહો હું તેમના કરતાં કેટલો હીન છું. ભગવાનને કઈ વસ્તુ ઉપર અનન્ય ભાવ હતું નહીં અને મને તે વારંવાર મારૂં તારું, અગર તમારે, આ શ્રાવક મારા, અમુક સાધુ મારા, અમુક તે બીજાના, અમુક પુત્ર મારો, બીજો અન્યનો, આ ઘર બીજાનું, આ કાર મારી અને આ અવની એવી બુદ્ધિ થયા કરે છે તેથી હું સમયે સમયે સાત આઠ કર્મ બાંધુ છું. ભગવાનનું જ્ઞાન મામામ પરિબળ્યું હતું. મારું જ્ઞાન તે રાગદેષમાં પરિવારનું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-વાપરવાનभवति यस्मिनुदिते विभातिरागगणः तमसः कुतोऽस्तिशक्तिर्दिनकर નિપાબત રહ્યા છે તે જ્ઞાન જ નથી કે જેને ઉદય થતાં રાગદેષ વૈરીઓ પ્રાદુર્ભવે છે. અંધારાની શી શક્તિ છે કે, સૂર્યના કિરણ આગળ રહી શકે, તેમ સતજ્ઞાન થતાં રાગદ્વેષાદિ શત્રુઓ પરાભવ પામે છે. અહીં ભગવાનની કેવી ના, કેટલી સહનશીલતા. મારામાં તો તેને શૈરમાત્ર પણ જણાતો નથી. કોઈ આડું અવળું અપમાનથી ભરેલું વચન બોલે છે તે ઉંચો નીચે થઈ જાઉં છું, કે મારું બગાડે છે વા નિંદા કરે છે તે તેને નાશ કરવા ઉંચો નીચે લાલચોળ બની જાઉં છું. ભગવાને મોહ રાજાને રોવરાવ્યો. તે મોત વલમ-પલકમાં મને રેવરાવે છે, અને ગાંડા જે કરી મૂકે છે, ભગવાને લોભરૂ૫ સ્વયંભૂરમણ સમુદ્રને તર્યો પણ હું તો આ મારું, તારું, આ ઘર મારું, આ ધન મારું, જાણે સર્વ સાથે ના લઈ જાઉં એવી બુદ્ધિથી તારમાં રા, ભા. અને સારભૂત તેને માની સંસાર સમુદ્રમાં બધાં ખાઉં છું. હે ભગવાન તું ક્યાં ને કયાં-ભગવાનમાં તે અનંત કોરી સૂર્ય કરતાં પણ મદદ રોહોિ કરાર જેવફાન હતું અને મારે આવ્યા તો આગીયાજેતુના પ્રકાશ જેટલું પણ જ્ઞાન ધરાવતો નથી. ભગવાન તે પિતાને ઉંચ નીચ માનતા નહોતા અને હું તે ફ, બીજા નીચા. એમ તિ અભિમાનમાં મત વ છું. ભગવાન સંસારથી મલ્ટિા હતા. અને હું તે મા છું, અરે હું કેટલે દુર્ગુણ ? ભગવાન વાયુની પેઠે પ્રતિબદ્ધપણે સયમ લેઈ વિચરતા હતા અને હું તે શ્રાવકો જાણે જ હોઉં. એમ બન્યો છું. ભગવાન કોઇની નિંદા કરતા નહેાતા, અને For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy