SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. તૃણુ સમાન લેખીશ નહીં, અવિનયથી ગુરૂનું અપમાન કરીશ નહીં. ગુરૂના દૂષા તરફ દૃષ્ટિ આપીશ નહીં. કાળી ખાજી સામું નહીં જોતાં ધોળી બાજી સામુ જે વાની ટેવ પાડ. સર્વ ગુણી વીતરાગ છે. પેાતાનામાં દોષ છતાં તું પારકાં ચાંદા સામુ કેમ નિહાળે છે? હે જીવ તું આઠે કર્મથી સંયુક્ત છે. કયાં મેક્ષમાં પહેાંચી તુ ગયે છે કે અહ વ ધારે છે? પોતાના દોષ દેખવાની ટેવ રાખ. પારકાના દોષ દેખવા કરતાં જે પોતાના દોષ દેખે છે, તે ગુણી જાવેા. સદ્ગુરૂને સમાગમ થતાં પારકા દોષ દેખવાની ટેવ ટળે છે, અને સદ્ગુણ પ્રાપ્ત કરાય છે. અને સદ્ગુણુ પામવાથી કર્મને નાશ થતાં મુક્તિપદની પ્રાપ્તિ થાય છે. હું ચેતન ! દોષ ટાળવાની ઇચ્છા તારે હાય તે! તું પોતાને પૂછ્યા કર કે આત્મા તું કાણુ છે ? તારૂં કાણુ છે ? તું ગુણી છે, કે અવગુણી છે ? સ્વસ્વભાવે રમે છે કે પરભાવે રમે છે ? પરભાવમાં રમે તે ગુણી શી રીતે કહેવાય ? તું પરમાં પ્રવૃત્તિ શા કારણથી કરે છે? હજી હું ચેતન! તેં પેાતાના કેટલા ગુણા આવિર્ભાવે કર્યાં છે ? તું પેાતાના કાળ પ્રમાદદશામાં ગાળે છે કે આત્મ લાયન ટ્રાામાં? હે ચેતન તારે શું કરવા યેાગ્ય છે? શું પરિહરવા ચાગ્ય છે? એમ શાંત ચિત્તથી પોતાના આત્માને પૃચ્છા કરતાં સદ્ગુણી થવાની ટેવ પડશે, અને સદ્ગુણ પ્રાપ્ત થતાં શિવ સનાતનષદ્ આત્મા પામી અનંત सुखमय थशे. For Private And Personal Use Only ૩૩ असारमेव संसारस्वरूपमिति चेतसि विभाव्य शिवदे धर्मे यत्नત કે નનાઃ ॥ ૨॥ અનિત્ય-અસાર આ સંસારનું સ્વરૂપ જાણીને હે ભવ્યેા ! મેાક્ષને આપનારા એવા સ્યાદ્વાદુ ધર્મને વિષે યત્ન કરી. કાયિક, વાચિક અને માનસિક, પ્રયત્નારા શ્રી સદ્ગુરૂનું અવલંબન કરી ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપે સ્થિર થઈ વ્યવહારનય અવલખી,નિશ્ચયનય હૃદયમાં ધારણ કરી વર્તવું એજ મનુષ્યાવતારનું કર્તવ્ય છે. કૃતકર્માનુસારે યથાયાગ્ય નિમિત્ત કારણેાની પ્રાપ્તિ થાય છે. પુનઃ પુનઃ મનુષ્ય જન્મ પ્રાપ્તિ દુર્લભ છે, જોત જોતામાં અંજલી જલવત્ આયુષ્ય ખૂટી જશે, જે દિવસ ગયા તે પાછા આવનાર નથી. કાલે કરવા ઉપર જે કાર્ય રાખ્યું હાય, તે આજ કરી લેવું. સુખ દુ:ખની પ્રાપ્તિમાં ખીજો તેા નિમિત્ત માત્ર છે. અમુકે મારૂં ખરાબ કર્યું, એમ હું ચેતન તુ મનમાં લાવીશ નહીં. ચત: કોળાં યાં પૂવામને રઘુ મને વસંતેનું તે તેન ચેત્રત્વ નિમિત્તમિત્તો વો ફોર્ ॥ ૨॥ પૂર્વભવમાં યા આ ભવમાં વસતાં જેણે જે કર્મ કર્યા છે, તે તેણે અવશ્ય ભોગવવાં પડે છે. કાઈ એવા જીવ નથી કે સંસારમાં રહ્યા છતા કર્મ થી નહીં લેપાતા હાય. શ્રી જીતેાક્ત કથિત શ્રાવક ધર્મ અને પતિધર્મનું અવલંખન
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy