SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. તેને વિદ્યા નામે આપે છે. હું દેહ છું, ઇત્યાત્મિકા બુદ્ધિને વિશે કહે છે. પંચભૂતથકી અતિરિક્ત સરિતા નથી. પંચભૂતથી શરીર બન્યું છે, અને તેમાં ગતિમાં નથી. પંચભૂતથકી શરીર બન્યું છે, અને તેમાં તળાજા ઉદ્દભવે છે. કારને નાશ થતાં તેને નાશ થાય છે, એમ માનવું તે અજ્ઞાન (વિદ્યા) છે, અને તે અજ્ઞાનથી સાંસારિક વિષયથી નિવૃત્તિ થતી નથી. દિલટી તેમાં પ્રવૃત્તિ થાય છે. હું દેહમય છું, આવી બુદ્ધિ જ્યાં સુધી છે, ત્યાં સુધી પહેલું ગુણઠાણું જાવું. તેવા જીવોની મુક્તિ થતી નથી. અલબત તેનું અજ્ઞાન સંસાર પticદ્ધિ હેતુ છે. ભવભયભીરૂ ભવ્ય પ્રાણુઓએ એ અજ્ઞાનનો નાશ થવા સશુરૂ સંગતિ કરવી, અને શ્રી સશુરૂ દ્વારા અનાત્મ વસ્તુમાં થતી આત્મબ્રાંતિરૂપ વિદ્યાને ધ્વસ કરવો, અને શ્રી સદગુરૂને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિનયથી અશઠ ભાવે તત્ત્વ ગ્રાહક બુદ્ધિથી પ્રશ્ન પૂછવા. હે સગુરૂ! આત્મા આ સંસારમાં શા હેતુથી પરિભ્રમણ કરતે નાના પ્રકારના શરીર ધારણ કરે છે. પ્રશ્નોત્તરમાં શ્રીમગુરૂ કૃપા લાવી શિષ્ય પ્રતિ કહે છે કે, હે શિષ્ય ! આ આત્મા શુદ્ધ સત્તાએ સિદ્ધ સમાન નિર્મળ છે, પણ અનાદિકાળથી પુદ્ગલાત્મક કર્મ સંગે સ્વસત્તા હારી તથા સ્વભાવ ભૂલી કર્મોદય પ્રમાણે નાના પ્રકારના શરીર ધારણ કરે છે. અને શરીરમાં વ્યાપીને અવિના રહે છે. મુખ્ય અને vtv પ્રતિ લિviાથી શાતા અશાતા ભોગવતે ઉચ્ચનીચ કૂળમાં જન્મ લેતે પર્યટન કરે છે. પંચભૂતથકી આત્મા ભિન્ન છે. ક્રોધાદિકથી અમા મામ કર્મ વળાઓ ગ્રહી જડ સંગે જડ બને છે. ક્રોધ મહા અનિષ્ટ છે; કોઈ મનુષ્યને અપરાધ થવાથી ક્રોધ થાય છે, અને તેથી સમીપ રહેનારાં મનુષ્યોને તેમજ અન્ય મનુષ્યોને વિષસમ કઠોર વચન ક્રોધથી કહેવાં પડે છે, લાંબા વખતની મિત્રતા પણ ક્રોધથી કરે છે, અને શત્રુતા પ્રગટે છે. ભ્રકુટિ ચડેલું અને લાલ નેત્રવાળું મુખ ક્રોધથી બનતાં બીજાએને ત્રાસ થાય છે, ક્રોધથી મુખમાં જે જે શબ્દ આવે તે બોલતાં જરા પણ સંકોચ થતો નથી. તેના વિક્રાળ મુખથી નીકળતી શબ્દ વાળાથી અન્યનું હદય દહે છે. અગ્નિ તે અન્યને બાળી પિતે નિર્વાણું થઈ જાય છે, પરંતુ ક્રોધ તે તીડની પેઠે ક્રોધ સંતતિ મૂળ મજબત કરી પિતાના આધારને નાશ કરતાં પિતે નાશ પામતો નથી. પિતાનું નુકશાન થવાથી અગર પિતાની નિંદા થવાથી યા પિતાનું અપમાન થવાથી ક્રોધની ઉત્પત્તિ થાય છે; ૧ અનંતાનુધી, ૨ પ્રાર્થના, ૨ અપ્રત્યાઘા, અને ૪ સંવટનઆ ચાર પ્રકાર ક્રોધના છે. અનંતાનુબંધી કોઈ જીવતાં પર્યત રહે For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy