SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણાનુરાગ ૨૮૫ ફસાય નહીં. શું આમ કરવાથી રોગીઓ રોગથી મુક્ત થવાના ? ના કદી નહીં. ઉલટું રોગીઓની સંખ્યામાં વધારો થવાન. તેવી જ રીતે મનુષ્પો એમ વિચારે કે દોષીઓની આપણે જગજાહેર નિંદા કરીશું એટલે દેવીઓ દેષથી રહિત થવાના, પણ આમ કરવાથી પેલા દાક્તરની પેઠે થવાનું અને દોષીઓના દોષ દૂર થઈ શકશે નહિ. દાકતર વા વૈદ્યોની ફરજ છે કે રોગ અને રોગના હેતુઓને અટકાવી રોગીઓની પ્રેમ ભાવથી સારવાર કરવી, રોગીઓને આશ્વાસન આપવું, રોગીઓને ગમે તે રીતે નિરોગી કરવા પ્રયત્ન કરવો જોઈએ, એજ દાકતરોની ફરજ છે. દાક્તરોમાં રેગ મટાડ વાની શકિત હશે તે રોગીઓ બાપજી કરતા કરતા તેઓની પાસે આવવાના અને પિતાની સર્વ હકીકત કહેવાના, દવા પણ કરવાના અને પથ્ય પણ પાળવાના, અંતે નિરોગી પણ થશે. તેવી જ રીતે દેશીઓ પણ અમે દોષી છીએ એમ જાણે છે, પણ જે તેઓની નિંદા કરે છે, તેની પાસે તો તે જતા નથી, ઉલટા તેનું પણ બુરૂ કરવા પ્રયત્ન કરે છે. ઢેડને અડનારે બ્રાહ્મણ પણ અભડાય તેમ દેવીઓના દેષ બેલનારા પણ તે તે દેષના પ્રસંગે સપાટામાં આવી જાય છે. દોષીઓની નિંદા કરનારાઓએ સમજવું કે અન્યની નિંદાનાં બણગાં ફૂંકવાથી ભંગીપણું પ્રાપ્ત થવાનું, અને દેવીઓને નિર્દોષ કરી શકવાના નથી. તમારામાં નિંદા કરવાને દેષ કાઢી નાંખો, તમે નિંદા કાઈની પ્રાણુતે પણ નહીં કરે. એવી ઉત્કૃષ્ટ દશામાં રહેશો ત્યારે દેશીઓ પણ, તમારું વર્તન શુદ્ધ પ્રેમવાળું જોઈ, તમે ઉપદેશ નહિ આપે તેપણ પિતાનું વર્તન સુધારવાના પ્રયત્ન કરશે, અને તેના ઉપાયો તમને પુછશે. પોતાના સર્વ દોષોની હકીકત તમને કહેશે. તેઓ દોષથી મુક્ત થશે. એમ ખાત્રી રાખશે. ગંગાના જળે ગંદકીવાળા જળની નિંદા ન કરવી જોઈએ પણ મલીન જળ પિતાનામાં ગંગાનું જળ ભળવશે એટલે મલીન જળ પણ નિર્મળ બની જશે. કોઇના પણ દેશની નિંદા ન વદનારા તીર્થંકર આદિ ઉત્તમ પુરૂષ છે, તેઓની સંગતથી હજારો છે દોષ મુક્ત થાય છે. દોષ બોલનારાઓને ભલામણ કે તમે પણ તીર્થંકરના જેવી યોગ્યતા મેળવે તો તુરત હજારો લાખો દેશીઓને તમે નિર્દોષી બનાવી શકશે. પણ નિંદ! તમે પિતાનામાં રહેલા મેરૂ પર્વત જેટલા મોટા દો જેતા નથી, કોઈની આગળ કહેતા નથી, રખેને કોઈ જાણે તે પ્રાણ જાય એમ વિચારો છો અને અન્યના દે જોવા તથા કહેવા મંડી જાઓ છે, વિચારા! આ તમારી કેવ અધમતા માટે યોગ્યતા પ્રાપ્ત કરે, ગંભીર બને, અધમ અને અધમાધમ મનુષ્યોની પણ નિંદા કરવાનું કર્મ છોડી દે – For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy