SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વચનામૃત Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ થાય તા આપણે શ્રી વિદ્વાન્નૌમાં વિરાજમાન શ્રી આશ્વિર પ્રમુની આજ્ઞા પાળવામાં અજ્ઞાની અપરાધી બનીએ; એમ કહેવામાં વિદ્ધતા જણાતી નથી. અવાજ જીવવું તેમાં નાનેા સરખા વિરાધ આગળ જતાં મેટા રૂપને ધારણ કરે અને તેથી પ્રાણીએ કર્મ બંધત કરે અને જૈત ધર્મને ધક્કા પડેઊંચે માટે જૈન ગૃહસ્થેાએ દીર્ધ દૃષ્ટિથી સમજી સમમાવે વર્તવું. આપણે અજ્ઞાની છીએ તેથી આમ કરીએ છીએ. મેટા તેજ જાવે કે જે ગૃહસ્થે ક્ષમા ધારણ કરી. આ વિષય અતિ ઉંડો છે. સંઘ વિગેરે કા ઢનાર કચ્છી ભાઇઓએ અને ગુજરાતી ભાઇએએ સમજવું જોઇએ. એ આંખા સરખી જાણતી. મારા વ્હાલા જૈત ગૃહસ્થા આ બાબતના તાત્પર્યાર્થ સમજી શકશે. અને એક બીજાના પ્રતિ વિરૂદ્ધ પગલાં નડુિ ભરે એમ ધારી વિજ્ઞપ્તિ સફળ કરશે. ચેન શ્રી શાન્તિ: શાન્તિ યાન્તિ: लाभालाभ, लाभालाभे सुखदुःखे, जीवितेमरणे तथा; स्तुतिनिन्दाविधाने च साधवः समचेतसः १ ભાવાર્થ:—લાભ અને અલાભ તેમ વિતવ્ય અને મરણુ તેમજ સ્તુતિ અને નિંદા એને વિષે સાધુએ સમચિત્તવાળા હોય છે. For Private And Personal Use Only કોઈ પણ વસ્તુના લાભ મળે તાપણુ મુનિવર્ય રતિને ધારણ કરતાં નથી. મનમાં એમ જાણે છે કેઃ શાતા વેદનીયના યેાગે મળતા જે લામેા તે વસ્તુતઃ જોતાં આત્માથી ભિન્ન છે, તેમાં મારૂં કશું કંઈ નથી, એ ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિરૂપ લાભ મળતાં પણુ સમભાવધારી મુનીશ્વર હૃદયમાં ખુશી થતા નથી. તેમ ઈંટ વસ્તુઓની પ્રાપ્તિના અલાભ થતાં પણ મુનિવર્ય નાખુશી થતા નથી. સુવિદ્ધિ ક્ષમાશ્રમણ મનમાં વિચારે કે મારી શાશ્વત આત્મિક લક્ષ્મીવિતા ખાદ્ય વસ્તુઓના લાભમાં વા તેના અન્નાભમાં ખુશી વા નાખુશી કેમ થવું જોઇએ ? શ્રી વીતરાગ પ્રભુ એમ કહે છે કેઃ આ જીવતે ચેારાશી લાખ જીયેાનિ પરિભ્રમણ કરતાં જડ વસ્તુઓની અનેક ાર પ્રાપ્તિ થઇ પણ તેમાં આત્માનું કંઇ વળ્યું નહિ. જે જે ભવમાં જીવતે જે જે ષ્ટિ વા `અનિષ્ટ વસ્તુઓના સંયાગ થાય છે તે તે ક્ષણિક છે. અલબત તે અન્ય ભત્રમાં સાથે આવતા નથી. ફાગટ જીવ તે વસ્તુઓમાં અહં મમત્ર ભાવ ધારણુ કરી પેાતાની ભુલથી ભત્રમાં ફરી ભટકે છે. પર વસ્તુમાં થતા લાભ અને અલાભની નાના દેહ ધારણ બુદ્ધિ ખાટી છે,
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy