________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) હટી સ્થીતિ છ મહીનાની, પતિની ઉત્કૃષ્ટી સ્થીતિ ત્રણ પલ્યોપમની જાણવી. જઘન્ય સ્થીતિ અંતર હુર્ત છે.
સમુછમ ચેંદ્ધિ ગાય પ્રમુખનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચોરાશી હજાર વર્ષનું, સમુછમ પક્ષીનુ બહેતેર હજાર વર્ષ, સમુર્હમ સર્પપ્રમુખનું ત્રેપન હજાર વર્ષ, સમુઈિમ ગેહ, નકુલનું બેતાળીસ હજાર વર્ષ આયુષ્ય જાણવું.
कायस्थीति कहेछे.
કાયસ્થીતિ એટલે જે પુનઃ પુનઃ મરણ પામીને તેજ કાયામાં ઉપજે તેને કાયસ્થીતિ કહે છે.
પૃથ્વીકાય, અપાય, તેઉકાય, અને વાયુકાય, એ ચાર એકેદ્રિમાં ઉત્કૃષ્ટ કાયસ્થીતિ અસંખ્ય તિ ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ જાણવી. સારાંશ કે જે પૃથ્વીકાયને જીવ મરણ પામી પામીને ફરી તેજ કાયામાં ઉપજે પણ પિતાની કાયને મુકે નહીં તે અસખ્યાતિ ઉત્સપિણી
અવસર્પિણ રહે. દશ કે ઠાકડી સાગરોપમે એક ઉત્સ. હિપ થાય. અને દશ ડાકડી સાગરોપમે એક અવસપિપણી થાય. એવે વીશ કેડીકેડી સાગરોપમે એક
For Private And Personal Use Only