SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ પરિચ્છેદ ૫૩૩ થવાથી કારાગ્રહમાં રહેલા બંદીજનેને મદનેગને મુક્ત કર્યા બાદકોષ્ટગૃહમાં રહેલા પોતાના છુટકાર, જ્યેષ્ઠપુત્રનું રાજાને સ્મરણ થયું અને તે વિચાર કરવા લાગ્યું હારે હાર મહાકષ્ટ છે. મહારે આ પ્રમાણે પુત્રને દુઃખઆપવું યંગ્ય ગણાયનહીં. જોકેતે મહારો પુત્ર બહુ અપરાધી તેમજ દુરાચારી છે. છતાંપણ હેને રૂંધી રાખીને હુમ્હારા રાજવૈભવના સુખને વખાણતા નથી. વળી જ્યાં સુધી તે ધનમાં રહેલું છે ત્યાંસુધી હારું પર્યુષણ પર્વ પણ ખરેખર શુદ્ધગણાય નહીં. એમ વિચારકરી રાજાએ હેને બંધનમાંથી મુક્તર્યો અને મધુરવચનવડે હેને બોલાવીને કહ્યું કે, હેપુત્ર હવે ખેદકરીશ નહીં.કુમારને લાયકએવાગ્યવસ્તુઓમાં તુંઆનંદમાન. હું જ્યારેદીક્ષાગ્રહણકરીશ તે સમયે પોતાના રાજ્ય સ્થાનમાં હવે સ્થાપન કરીશએમકહીહેને સો ગામડાં આપીને પિતાના વિશ્વાસુ પુરૂષોની સાથે છેવટના દેશમાં મોકલી દીધે. તેપણ હેના હૃદયમાંથી વૈરગયુંનહીં. દૂરદેશમાં રહેલે અને કૃતઘાતે મદનગ નાનાપ્ર કારનાઉપાવડે પિતાના પિતાને માધમ્રમુખગી. રવાની ચિંતાર્યા કરે છે ફૂટકર્મોનું ચિંતવ નકરે એને દુષ્ટ રાત્રીએ ઉંઘતેપણું નથી. પર્વતનીખણમાં પલ્લીની પાસે તે રહેતેહતેવામાં ત્યાં મૂળીઓની શોધકરતો ધૂમ્રમુખનામે એકગી આવ્યું. મદનવેગે શયન, આસન, પાન અને ભેજનાદિકવડેબહુ હેનસેવા કરી. તેથીતેગી હેનઉપરપ્રસંનથી.બાદ તેણે મદનગને અદશ્યઅંજનઆપ્યું. બંને નેત્રેમાંઅંજનઆંજયું એટલે તે અદક્ષ્યરૂપથઈગયો. પછી તેહદયમાંવિચારકરવાલાગ્યોકે હવેહેરીને For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy