SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચનુ શપરિચ્છેદ. ૪૩ લાવી મધુરવચનેાવડૅ મહુશિખામણ આપી, છતાંપણ તેણીને છેડવાની કુમારે સવ થા ઇચ્છા કરી નહીં અને વિશેષમાં તેણે જણાવ્યુ કે, આ સંબંધી વાર્તા કાઇએપણ મ્હારીઆગળ કરવી નહીં. આ પ્રમાણે કનકરથના આગ્રહ જાણીને રાજાએ નાગરિક્લેાકેાનેકહ્યુંકે; ભાઇએ? અન્હેમધુરવચનેાવડે કુમારનેઘણે સમજાવ્યા પર ંતુ તે પેાતાના આગ્રહ છેડતો નથી અને એના દંડ કરવા પણઅમ્લેશક્તિમાન નથી. તેા હવેઆ એકઅપરાધ અમ્હારા કુમારના તમ્હે દરગુજરકરે. એપ્રમાણે રાજાનુ વચન સાંભળી નાગિરકજાનાં મુખપણ દીનથઈ ગયાં અને બહુ શેકાતુર થઇ વ્હિલેમુખે જેમ આવ્યા હતા તેમ તે રસ્તે સર્વલેાકેા પાછા ગયા. કનકર થના વિલાસ. Acharya Shri Kailassagarsuri Gyanmandir કૅનકૅરથ કુમારપણ મુલાચનાની સાથે હુ ંમેશાં ભાગવિલાસમાં આસક્ત મનવાળા એટલેા અધેા થઇપડયાકે, અનુક્રમે શેષ અ ંતે ઉરનીરાણીએના ભેવિલાસથી તેપરાહુમુખ થઈગયા. તેમજ રાજ્યસ્થિતિને વિચાર કરતા નથી. પેાતે મહાર નીકળતા નથી, અને સભાસ્થાનપણુ કાઇને આપતાનથી, અર્થાત્ કાઇને પેાતાનીપાસે આવવા દેતા નથી. કેવલ વિવિધપ્રકારનીકીડાવડે સુલેાચનાનીસાથે રાત્રિદિનતે રહ્યાકરેછે. એપ્રમાણે તેણીની સાથે નવીનયૌવનના સુખવિલાસમાંઆસક્તછે ચિત્ત જેનું એવાતે કનકરથકુમારના બહુ સમય વ્યતીત થયે.. ખાદ કદાચિત્ કુમારની પ્રથમબહુ ઇષ્ટએવી રાજશ્રીરાણીનામનમાંવિચારથયેાકે,નવીનસુલા For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy