SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રયેાદના પરિચ્છેદ. ભૂલીગઇહતી, તેપણુ અનુબુદ્ધિમાન એવી એણીએમાત્રકહેવાથી જ તેપદને સ’ભારી આપ્યુ હતુ તેમજ ચિત્રપટમાં લખેલા હારાસ્વરૂપનેજોઇ એણીએ ઉન્માદનેવધારનારએવાઘણા સ્નેહ પ્રગટકર્યા. વળી આચિત્રગત યુવાન બહુ સુંદરછે એમજાણી એણીનાહૃદયમાં ઘણું આનદ થયા હતા અને આ મ્હારી સ્વામી થાયતા અહુ સારૂ એ પ્રમાણે એણીએ મહુધા વ્યાકુળ થવાયુ હતું.વળીોકાઈ પણપ્રકારેએ મહાશયનુ મ્હનેદ નપણ થાયતે હું કૃતાર્થ થાઉંએપ્રમાણે એણીએનિ:શ્વાસમૂકચાહતા. હેગિનિ? જોહું હારી કાઇપણુસ’અધવાળીહાઉત્તાઅવશ્યતેનાસમાગમના સુખવડે આમ્હેનને ત્યારેશાંતકરવી; એમ એણીના કહ્યામાનહું અહી આવીહતી. આપ્રમાણે તેણીના પૂર્વ વૃતાંતપ્રિયંવદાકહેતી હતી,તેટલામાં તેણીના વિષવિકારના વેગ દૂર થવાથી તેસચેતન થઇગઇ.બાદ સારીરીતે શુદ્ધિમાંઆવીએટલેતેબાલાનેપ્રિય વદાનીપાસે મૂકીને હું વિઘ્નનિવૃત્તિનેમાટે શ્રીઋષભદેવભગવા નીપૂજાકરવામાટેમ દિમાંગયા.ત્યાંવિધિપૂર્વક શ્રીજીનેદ્રભગવાનનીપૂજા કરીને હું ચૈત્યવંદન કર્યું. પછીઉપયેગપૂર્વક શાંતિ દેવતાના મત્ર જાપો,તેમજ ત્રીજી સ્તુતિ ભણીને સે। શ્વાસરીસના એક કાર્યાત્સગ કર્યો. એપ્રમાણુવિદ્યાધરનામરણુજન્ય વિઘ્નની શાંતિમાટે ધમ કાર્ય કરીને હું ફરીથીજ્યારેપ્રિય વદાનીપાસેગયા ત્યારે શાકને લીધે અશ્રુજલથી ભીજાઈગયાંછે ગડ સ્થલજેનાંએવીતે ખાલારૂદનકરતીમ્હારાજેવામાંઆવી.પછી મહે પ્રિય વદાને પૂછ્યું હુંમ્હેન આવામ્હાટાશે કથીસ તમનીમાફક આ કમલાક્ષી શામાટે રૂદન કરેછે? તેસાંભળી પ્રિયંવદાખેલી. હેકુમારે દ્ર? એણીના કારણને લીધે એનાપિતાને હેાટાપરાક્રમી શત્રુએ રાકીલીધે છે, તેથીખડું શેકાતુરથઇ આ ખાલા રૂદનકરે For Private And Personal Use Only ૩
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy