SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. બાદમ્હનેવિદ્યાઆસિદ્ધથઇ તે વાતજાણીને મ્હારા પિતા સુભટ મંડળના સાથે મ્હાટા આડંબર સહિત વાજીંત્ર, ગીત,વાઘઅને નૃત્યવગેરે નીબહુપ્રકારનીસામગ્રીઆસાથેલઇનેતેઆ અષ્ટાહિકમહાત્સવમાટેઅનેકપ્રકારનાં પૂજા નાંસાધનાગ્રહણકરી વૈતાઢય પર્વ તમાંથીત્યાંઆવ્યા, પછી તેમણે શ્રીઆદિનાથ ભગવાનના મદિરમાંબહુભક્તિપૂર્વ કમ્હાટામહાત્સવ કરાવ્યેા. તેમજ યત્નપૂર્વક સર્વવિદ્યાઓનું વિધિ પ્રમાણે પૂજન કર્યું.... પવિત્ર તીર્થોના નિર્મીલ જલવડે શ્રીજીને દ્રભગવાનની પ્રતીમાઓનું સ્નાત્ર કરાવ્યું. માઇઅનેકવિદ્યાધરાને ઉદાર ભાવથીઘણાંદાનઆપવામાંઆવ્યાં, પૂજ્યવર્ગનીસારીરીતે પૂજાએ કરી,અનેમાનવાલાયકસજનાને સારીરીતેસત્કારકો, ઉત્તમપ્રકારનાં ગીત, નૃત્ય અને વાજીંત્રાના ઠાડસાથે અઠ્ઠાઈ મહાત્સવ કરાવ્યેા. તેમજ ગંભીર એવા પાહ,લેરી,લંભા અને દુઃભિના અનેક શબ્દાવš દિગંતરાને પૂર્ણ કરતા, સુંદર વિદ્યાધરીઆના પ્રેક્ષણુક (નાટય)વડે ખેચરાના સમૂહનેઆકર્ષ ણકરતા, નિર્માલ એવા શ્રીજીને ભગવાનના ગુણુકીર્ત્તનમાં કુશલ એવા સેંકડો માગધવડે સંકીણું, વાગતા એવા વેણુ તથા વીણાના મધુરનાદ વડે જનસમાજને આનદઆપતા, જોવામાટે આવેલા સુર તથા કિનરેશના ચિત્તને ચમત્કાર કરવામાં અગ્રણી, મ્હાટા પાપાને હડાવનાર અને રમણીય એવા રાત્રી જાગરણને શ્રીજીને દ્રભગવાનના મંદિરેકરાવીને પેાતાના પરિવારસહિત મ્હારાપિતા વેતાઢ્યપ તમાં ગયા. હું બાકીનાં સમસ્ત કાર્ય કરવામાટે ત્યાંજ રહ્યો હતા. પછી શ્રીજીને દ્રભગવાનની પૂજા કર્યાબાદ જીનવદન કરી રહ્યો એટલે સૂર્યોદય થયા. પછી હું શરીરચિંતામાટે મહાર ચિત્રવેગનું આગમન. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy