SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૩૨ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. સ્થાપન કર્યા. માદ સમુદ્રમાં ચાલી શકે તેવું મજબુત અને વિશાલ એવું એક વ્હાણુ અમ્હેભાડેલી. અનુક્રમે સર્વ વસ્તુએ તે વ્હાણુની અંદર ચઢાવી દીધી. પછી શુભ તિથિ, નક્ષત્ર અને ઉત્તમ ચેાગ જોઇને વિધિપૂર્વક સમુદ્રનું અમ્હપૂજન કર્યું.તેમજ શ્રી જીનેદ્રભગવાનની પૂજાકરીને શ્રમણુસંધને દાનઆપી બહુ સંતુષ્ટો, મિત્રવર્ગને સુખશાંતિસમાચારપૂછ્યા. સમસ્ત પરિવારની સંભાષણુપૂર્વક સ ંભાવના કરી. ખાદ ત્યાં મંગલ‰નિ થવા લાગ્યા, માંગલિક વાજીત્રાના નિર્દોષ ચારે તરફે ઉચ્છળવા લાગ્યા. સમયજ્ઞ એવા માગધલેાકેા જય જય શબ્દોના ઉચ્ચાર કરવા લાગ્યા. તે સમયે અશ્વાદિકના રહેવા માટે ભિન્ન ભિન્ન વિભાગ જેમાં રહેલા છે, “ અન્યપક્ષમાં ” માયિક પદાગ્રંથી પૃથક્ કર્યું છે મન જેમણે, ગુણ્ણા ( ઢારડાં-યાગ્ય ગુણું! ) ના સમૂહ વડે અદ્ધ ( આંધેલાં સ ંયુક્ત ) છે લક ( પાટીયાં– શયન ચેાગ્ય પાટીયાં ) જેનાં, સંયમિત છે સમગ્ર યાગ જેના અને અચલ એવા મુનિની માફક રહેલા તે વ્હાણુની ઉપર હું બેસી ગયા. ત્યારબાદ ત્યાં સમુદ્રની ગંભીર એવી વેલા(ભરતી) ચઢી આવી, તેમજઅનુકૂલવવનથી સૌંપૂર્ણ ભરાઈ ગયેલા શ્વેત વાવટાના જોસથી અમ્હારૂં વ્હાણુ સમુદ્ર માર્ગે ચાલવા લાગ્યું. * ચારેતરફ ઉછળતાં માચ્છલાઓના મહાન પુંછડાઓના આઘાતનેલીધે જેનુ પાણીબહુઉછળવા Acharya Shri Kailassagarsuri Gyanmandir સમુદ્રવણું ન. લાગ્યું; ઉછળતા પાણીના સમૂહવડે ઢંકાઇગયેલાઅને સ્ફુરણાયમાનગિગિરના અડાવડેભય કર;તેમજમહાલય કર મઘરાવžઉચ્છળતા ભુજંગા જેની અંદર અનેક ગેાધિકા ( જંતુવિશેષ )એને ગળી જાય છે. એકઢાઇરહેલા અને ઉન્નત સ્થિતિવાળા તિમિ`ગિલ-મહામ For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy