SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ સુરસુ દરીચરિત્ર. નથી. “મૈં લાવણીવલી, કમ નીસ્થિતિ બહુખલવાન્હે.”માટે હેસુરસુંદરી? આપ્રમાણે દેવના પ્રભાવ સમજીને ખીલકુલત્હારે ઉદ્દેગ કરવા નહી.વળી એમ શેાક કરવાથીપણ હવેશે ગુણથવાના છે? હે પ્રિયસખી ? ત્હારા શરીરને વિષે જેવાપ્રકારનાં લક્ષણે દેખાયછે,તેપ્રમાણેતેાતુવિદ્યાધરાનાચક્રવતી'નીપત્નીથઇશ.તેમજ મ્હારા પણ સાંભળવામાં આવ્યુ છે જે; કુશાગ્રનગરમાંથી આવેલા કાઇક પુરૂષ કમલાવતીદેવીની આગળ કહેતા હતાકે; શત્રુજયરાજાએ કુશાગ્રનગરને ચારેતરફથી રેકીલીધું છે, જેથીનગરનાસર્વ લેાકા બહુવ્યાકુલથઇગયાછે.અનેસામ તસહિત નરવાહનરાજા પણ સશયમાં આવીપડયા છે. અર્થાત્ તેએમ જાણેછેકે; આસમયે મ્હારા પરાજય થવાનાછે.વળી ઘાસÜધનાદિકની હાની થવાથી નાગરિકલાક મ્હોટા કષ્ટમાં આવીપડયા છે. યંત્રાવડે ફૂંકાતા હેાટા પત્થરાના આઘાતને લીધેકિલ્લોપણ જીણુ પ્રાય થઇ રહ્યોછે. પટકુટીઓના છિદ્રામાંરહેલા કેટલાકસુભટા કાઢાળાના આધાતવડે ચારેબાજુ ખાદવાનું કામ ચલાવી રહ્યાછે. સેકડા ધનુષામાંથી નીકળતાં અનેક ખાણેાવડે જેના આકાશના ભાગ છવાઈગયાછે અને હારેા પડેલા સુભટોના રૂધિરને લીધે કાદવથી ભરપુર એવું તેકુશાગ્રનગરબ ુદ્ધુ શામાં આવીપડયુંહતું તેવામાં સ્ફુરણાયમાન ખડ્ગને ધારણ કરતા એક વિદ્યાધર એકસ્માત ત્યાંઆવ્યા અને રાષથી રક્તછે નેત્રજેનાં એવા તે વિદ્યા રેગજે દ્રઉપરબેઠેલા શત્રુજયરાજાનું મસ્તક એકદમ ચળકતા પેાતાના ખડ્ગવડે કાપી નાખ્યું. શત્રુજયરાજાને મારીને તે વિદ્યાધર નરવાહન રાજાની પાસે આવ્યે અને તેણે કહ્યું કે; હે નરેદ્ર? For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy