SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ. ૪૦૧ આનંદમાનતી નથી. આપણે પણસિદ્ધવિદ્યાવાળા મકરકેતકુમારનેજ આપણુ આકન્યા પરણાવીશું.તેમજભાનુગવિદ્યાધરહમેશાંઆપણી પાસે આવે છે તો એની મારફતે કોશીષકરીને મકરકેતુ રાજાની સાથે જ તેને પરણાવીશું એમાં કઈ પ્રકારની આપણને અગવડ આવે તેમ નથી. એ પ્રમાણે હારા પિતાનું વચન સાંભળી હારી માતાનું હૃદય બહુ આનંદથી ભરાઈગયું અને તેણીએ કહ્યું કે, હે શ્રીમતી! તું અહીંથી જલદીહારી પુત્રીની પાસે જા અને હેને આસર્વ હકીકત નિવેદનકર. આ પ્રમાણે કનકમાલાનું વચન સાંભળી શ્રીમતી તેની પાસે જઈ કહેવા લાગી કે; હેસુરસુંદરીપતાનાહદયમાં હવે તું ઉદ્વેગ કરીશ નહીં. હત્યારે સર્વ મને રથ સિદ્ધ થશે. એમ શ્રીમતીનું વચન સાંભળી હુંપણુબહુ ખુશીથઈ અને મહારૂઅસ્વાશ્ય કંઈક દૂર થઈગયું. વળી મહારા મનમાંવિચારથવાલાગ્યોકે નેત્રાને આનંદ આપનાર એવાતે મનેવલ્લભનું સાક્ષાહુનેદશનથાયતે દિવસ હુંક્યારેદેખીશ? વળી તેના સમાગમની આશાવડે પોતાનાઅધીર હૃદયને સ્થિરકરતી અને તેચિત્રપટનું જ હંમેશાંઅવલોકનકરતી હું બહુ પ્રેમાળસખીએની સાથે મહારા મને ભીષ્ટની પ્રાણીનાં સૂચવનાર વચને વડે દિવસે નિર્ગમન કરવા લાગી. તેમજ હારીસખીઓએ પણહને અહઆશ્વાસન આપીન્હારી શાંતિમાં સારવધારેક એમકરતાં હોરા કેટલાકદિવસે નીકળી ગયા. ત્યારબાદ એકદિવસવલ્કલ વસ્ત્રો જેણએ પહેરેલાંહતાં એક હાથમાં ચમરિકાધારણકરેલી હતી,પાએકપરિવ્રાજકા. લમાંરેચનચંદનનું તિલક કરેલું હતું, તેમજ નાસ્તિકશાસ્ત્રોમાંબહોંશીયાર એવી એકપરિવ્રાજકાહારી પાસે આવી.બાદ આશીર્વાદ આપીને ૧૬ For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy