SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાદશપરિચ્છેદ. ૩૮૧ ઉપચારા કરવામાં આવ્યા, નાગરિકજનેાનાં હૃદય આનંદથી ઉભરાઈ જવા લાગ્યાં, એમ અનેક પ્રકારના વૈભવને વિસ્તારતા શ્રીઅમરકેતુરાજા સમર્થ એવા સુભટાની સ્વારી સહિત પાતાના મંદિરમાં ગયા. ખાદ મલાવતી રાણીની સાથે નિવાસ કરતા તે અમરકેતુરાજાનાં સે ંકડી હુંજારવ સુખ સમાધિમાં ચંતીત થયાં. સમતભા, ત્યારબાદ કાઇ એક દિવસે અમરકેતુરાજા સભામાંખેડા હતા. તેવામાં દ્વાર પાલની પ્રેરણાથી પેાતાના ઉદ્યાનમાં નિયુક્તકરેલા સમ’તભાનામેએક સેવક ત્યાં આખ્યા અને તે રાજાના ચરણ કમલમાં પ્રણામકરી મસ્તકે હાથોડી આનદ પૂર્ણાંક એલ્યે. હે સ્વામિની સુમતિ નૈમિત્તિકનું વચન સાંભળી આપે મ્હને કુસુમાકર ઉદ્યાનના રક્ષણમાટે પ્રથમમૂકયે હતા. તેના ત્રણે કાલમાં હું ંમેશાં તપાસ કરતાં આટલા સમય મ્હારાવૃથાગયા,કારણકે; તે નૈમિત્તિકે કહેલું કંઈપણઆજસુધી મ્હારાજેવામાંઆવ્યુ નહી. પરંતુઆજેરાત્રીના છેવટનાભાગમાં અગીચાની દરહું તપાસકરવાનીકન્યાહતા; આકાશતરક્રિ કરી હું... ઉદ્યાનના મધ્યભાગમાં પુષ્પોથી સુગંધવાળા વૃક્ષાના સમૂહને ચારેતરફજોતાહતા; તેવામાં ત્યાં એક દિશાતરફ બહુ વેલીઓથી છવાઈગયેલા વૃક્ષાનીઝાડીમાં એકમ્ફાટા ધબકાના શબ્દ મ્હારાસાંભળવામાંઆવ્યેા. જેના ત્રાસથી હુંસનાં ટોળાં આકુલવ્યાકુલથઇગયાં. પેાતપેાતાના માળામાંબેસીરહેલાંપક્ષીઆચાતર ઉડવાલાગ્યાં, નજીકમાં રહેલા પ્રાણીઓના કાન પણ મ્હેરાશ મારવા લાગ્યા, એવાતે આશ્ચર્ય કારક શબ્દેને સાંભળી મ્હારોં નેત્ર વિસ્મચવડે ખુલ્લાંથઈગયાં, ખાદ તે તરફ દૃષ્ટિકરી હું For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy