SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમપરિચ્છેદ ૩૪૭ કરાવે અને તેમ કરવાથી પૂર્વને વૈરી એવો પણ તે દેવ રાણીને હરણકરવામાં શક્તિમાન થશે નહીં. છતાકેઈપણરીતે તેનું હરણ કરશે, તેપણ તે વૈરી દેવીને અપકાર તે કરી શકશેજ નહીં. એવે પ્રભાવ આ મણુમાં રહેલો છે. માટે હેનરેંદ્ર? આ હારું વચન સત્ય સમજીને આ બાબતમાં કિંચિત્માત્રપણ તમહારે શેક કરે નહીં. વળી હેનરનાથ? આદુષ્ટ સ્વમની નિવૃત્તિ માટે સર્વજીના - લયમાં મહત્સવો તમહેકરાવે. મુનિમસમર્પણ એને ઉચિત એવાં વસ્ત્રાદિકવડે શ્રમણ સંઘની પૂજા કરે. તેમજ તહેઅભયદાન આપવામાં પ્રવૃત્તથાઓ, નાના પ્રકારના અભિગ્રહપૂર્વક તપશ્ચર્યા કરે. એમ ધાર્મિક કાર્યોની પ્રવૃત્તિ કરવાથી હેનરનાયક? સર્વ પ્રકારે શાંતિથઈ જશે. કારણકે, ધર્મને પ્રભાવ આજગમાં અલૌકિક ફલદાયક થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કેव्यसनशतगतानां क्लेशरोगातुराणां, मरणभयहतानां दुःखशोकार्दितानाम् । जगति बहुविधानां व्याकुलानां जनानां, __ शरणमशरणानां नित्यमेकोहिधर्मः ॥१॥ અર્થ–“સેંકડે કોમાં આવી પડેલા, તેમજ અનેક પ્ર. કારના કલેશ અને રેગેથી કંટાળેલા, મરણદિકના ભયથી હ ણાયેલા, દુઃખ તથા શેકથી રીબાતા, વળી સર્વથા શરણરહિત અને વ્યાકુલચિત્તવાળા એવા અનેક પ્રકારના મનુષ્યનું આજગમાંશરણમાત્ર હંમેશાં એક ધર્મ જ કહે છે.” માટે નરેંદ્ર ? આવા આપત્સમયમાં ધર્મ પ્રવૃત્તિ કરવી એ પણ એક મુખ્ય ઉ For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy