SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ સુરસુ દરીચરિત્ર, શેાકની પીડાથી નિરંતરતે ચિંતા કરવાલાગીકે,ભયંકરસ પોએ ગ્રહણુકચ્છેસર્વ શરીરજેનું એવાતેહારાસ્વામીઅતિશયવેદનાને લીધે હુંમાનુંછુંકે,જરૂર પ્રાણેાથી ત્યજાયાહશે ? કદાચિત્ જીવતા હશે તાપણ હવે તેનીસાથે મ્હારા સયાગથવાનેાનથી.કારણકે; વિદ્યાઅને બળવડે અધિક પરાક્રમીએવાઆ પાપીના હાથમાંથી હવે હું મુક્ત થવાનીનથી. માટે હાલમાં બહુ શેકની પીડાથી રિખાયા કરતાં મ્હારે મરવું એ ઉચિત છે. સ્વપ્રમાંપણ મ્હારા અંગઉપરઅન્યપુરૂષને હસ્તસ્પ નજથવાજોઇએ,એમ વિચાર કરી સાહસબુદ્ધિવડે તેણીએ અતિઉગ્ર એવું વિષભક્ષણકર્યું. ત્યારબાદ તેણીનાં અને નેત્રા નષ્ટથયાં અને તરતજ તે વિષના ઘેનથી પૃથ્વીપરપડીગઇ. ત્યાં રહેલા લેકે! બેભાનઅવસ્થામાં રહેલી તે નકમાલાને જોઈ હાહારવકરવાલાગ્યા. તે સાંભળી નભાવાહનવિદ્યાધરપણ ત્યાં આગળઆવ્યે અને તપાસકરતાં તેણેજાણ્યુંકે, એણે વિષભક્ષણકયુંછે. એમ જાણી વિષવિકારને દૂરકરવામાટે તેણે અનેક પ્રકારના મત્ર તથા તત્રેના પ્રયાગ કર્યાં. તેમજ તે વિષને ઉતારવામાટે તેણીના સર્વ અગેમણી આંધ્યા, પરંતુ ઉગ્રવિત્રથી ઘેરાયેલી તે આળાને કાઇપણ પ્રકારનેાગુણથયેાનહીં. ત્યારબાદ વિષમંત્રના જાણકાર એવા ઘણા વિદ્યાધરાનેતેણેત્યાંબેલાવ્યા. તેઓએપણ અનતાપ્રયાસે બહુ કાળજીપૂર્વક ઘણા ઉપચારો, તાપણ તેને સજકરવા તેઓ શિક્તિમાન્થયાનહીં. બાદ આમાલામરીગઇછે એમજાણી તેણીની દનક્રિયામાટે નભાવાહનનાપરિજન તેણીને સ્મશાનભૂમિમાંલઈગયા. પછી તેને ચિતામાં સુવારીને અગ્નિસળગાયેા. એટલી વાત તે દેવતાએ ચિત્રવેગને કહી તેટલામાં હું ધનદેવ ! ત્યાંજેહકીકત બની તે હવે તુ સાંભળ. For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy