SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮ પવનતિ વિધાધર. www.kobatirth.org સુરસુ દરીયરિત્ર. ચિત્રવેગનું વૃત્તાંત. ચબ્યા;કારણકેપુણ્યનેઅનુસારેદિવ્યસુખ ભાગવાય છે. જ્યારે પેાતાનુસુકૃત આવી રહેછે; ત્યારેતેએ સ્થાનાંતરમાંપધારેછે. જેમકે, ક્ષીને પુજ્યે નાચતે મર્ચંટોને ! ” પુણ્ય પ્રકૃતિને લઇને પ્રાણી દેવલાકમાં ઉત્પન્ન થાય છે. અને જ્યારે તે ક્ષીણ થાયછે; ત્યારે પુન: તે મનુષ્યલેાકમાં જન્મેછે. હવે તે વિષ્ણુદ્ઘભત્યાંથી ચ્યવીને આવતાઢયપ તમાં દક્ષિણશ્રેણીને વિષે મનેાહરએવા રત્નસંચયનામે ઉત્તમનગરમાં અલવતીની કુક્ષિએ પવનગતિનામે વિદ્યાધરકુમારથયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir હે સુંદર? દેવલાકમાં જે ધનવાહનનેાજીવ વિદ્યુત્પ્રભ દેવ થયાહતા. તેજ ત્યાંથી ચ્યવીને તું ચિત્રવેગ આલેાકમાં ઉત્પન્નથયેાછું. તેમજ ચદ્રરેખાદેવી પેાતાનુ આયુષ પૂર્ણ કરીત્યાંથી ચ્યવીને વૈતાઢયગિરિમાં શ્રી જરાવ નગરનેવિષે અમિતગતિનામેવિદ્યાધરછે,તેની ચિત્રમાલાનામે ભાર્યાની કુક્ષિમાં કનકમાલાનામે પુત્રીપણે ઉત્પન્નથઈછે. તેમજ ચિત્રવેગ? પૂર્વભવમાં શ્રમણુપણુ પામીને પણ ત્હારા જે રાગસ અધહતા તેનું આફલ હને પ્રાથયું. વળી હેચિત્રવેગ ! દેવભવમાં રૂપ, ખેલ; દીપ્તિ અને રૂદ્ધિપણ હારે થાડીહતી; તેમજહારૂં આયુષ પણ મધ્યમપ્રકારનું ઘેાડું હતું, વળી આમનુષ્યભવમાંપણ તમારે અનેને પરસ્પર એકબીજાના દશનથી આરંભીને દુઃસહુ એવું વિયેાગદુ:ખ લાગવુ પડયું. અથવા હેચિત્રવેગ ! આજન્મમાં હું જે દુ:સહુ એવું વિયેાગદુ:ખ ભાગવ્યું તે હારીઆગળ કહેવાથીહવેશું! હે મુનિત્રતગ્રહણકરીને પણ્ સરાગપણાના ત્યાગ ન કર્યો; તેના લતરીકે આદ:સહવેદના હૅનેપ્રાપ્તથઇ. હચિત્રવેગ ? દેવભવમાં ત્હારા મિત્ર જે ચદ્રાર્જુન For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy