SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ સુરસુંદરીચરિત્ર. જોઇએ, એ પ્રમાણે મ્હારૂ વચન સાંભળી તે દેવતાએ અતિ તેજસ્વીએવાએકમણીને પ્રગટકરી હૅને કહ્યું કે, હું મિત્ર ? આઉત્તમમણિરત્નને તું ગ્રહણકર. હેસુતનુ ? આમણિઆપવા માટેજ હું તારીપાસેઆવ્યાછું. માટે સર્પાદિકવિષને હરણકરનાર એવા આઅમૂલ્યણુિના તુ સ્વીકારકર. ત્યારબાદ મ્હે હુંને કહ્યુ’ કે; હેસુરવર ? પ્રથમ તુમ્હને એના જવાબઆપકે; કાઇપણ નિષ્કારણ પ્રવૃત્તિહાતીનથી. એમ ઉત્તમપુરૂષાનુ કહેવુ છે. તે તુ શાકારણમાટે મ્હને આદિવ્યમણિઆપેછે ? અને પૂર્વભવમાં હારીસાથે મ્હારા કેવીરીતે સંબંધહતા ? પછી તે દેવબેલ્યેા. હેસુભગ ? જે તુ પુછેછે તેનું વૃત્તાંતખડું મ્હાટુ છે. અત્યારે અને કઇ પ્રસંગનથી, તેમજ તે તરફ લક્ષ રાખવાતુ ત્હારે પ્રયાજન નથી. સર્વ આપત્તિઓને દૂરકરવામાં સમર્થ એવા આમિથુને સુખેથી તું ગ્રહણકર. ત્યારપછી મ્હે કહ્યું કે; હે સુરાત્તમ ? મ્હને કયાંથી આપત્તિ આવવાનીછે જેથી તેઆપત્તિનેદૂરકરવામાટેવ્ડમેમ્હનેઆમણિઆપાછે ? દેવબેલ્યા. હેસુંદર ? ત્હારૂ' સર્વચરિત્ર પ્રજ્ઞસિવિદ્યાએ નભાવાહન રાજકુમારની આગળકહ્યુંછે. પેાતાનીસ્ત્રીનાઅપહારથીબહુજ તે ફાપાયમાનથયે છે. તેમજ ફ્રાયને લીધે જેનેાઅધરાઇ વારવાર ક્રયાકરેછેઅને અવિદ્યાધરાનાપરિવારથી વીટાએલા એવા તે નભાવાહનરાજા ત્હારાવધનેમાટે પેાતાનાસ્થાનમાંથી નીકન્યા છે. હારીપાછળચાલતાચાલતા હાલમાં તેત્હારીનજીકમાં આવી પહેાંચ્યા છે માટે તેનાથી દેહાંતકરનારી એવી મ્હોટી આપત્તિ હને આવી પડશે. આમણિનાપ્રભાવથી તુ ભયંકર આપત્તિનેપણ તરીજઇશ. માટે હેસુંદર? પેાતાના પ્રાણરક્ષણને માટે આદિવ્યમણિના તુ સ્વીકારકર, વળી આદિવ્યમણિના For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy