SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુરસુંદરીચરીત્ર. ૪૮ કરતા ચાલ્યા જાયછે, વળી સેવાળથી ચીકાસવાળા ભૂતલ ઉપર ચાલતા વૃદ્ધ ગરીએ દરેક સ્થળે પડતા આખડતા લાકડીના ટેકા વડે ભિક્ષા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્દશા માત્ર વર્ષાકાળને લીધે જ થયેલી છે. એમ કમલા દેવીની આગળ રાજા કહે છે, તેટલામાં વસુદત્ત નામે કંચુકી એકદમ ત્યાં આવી પ્રણામ કરી ઉભા થઈ કહેવા લાગ્યા કે. હું સ્વામિન! આપે જે દામેાદર નામે દ્રુત પ્રથમ ચ’પાનગરીમાં શ્રીકીર્ત્તિવ રાજાની પાસે માન્યેા હતેા, તે હાલમાં અહીં આન્યા છે અને તે આપના ચરણકમલના દર્શનરૂપી સુખની ઇચ્છાથી દ્વારમાં ઉભા છે. હવે જેવી આપની આજ્ઞા! તે સાંભળી દૃષ્ટિમાત્રથી રાણીની સંમતિ લઈ રાજા ત્યાંથી એકદમ ઉભા થયે.. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાર બાદ રાન્ત સભાસ્થાનની નજીકમાં આવે છે, તેટલામાં પ્રથમ વીજળીના ચમકાર થયા કે, તર વિદ્યુત્પાત. તજ ચડડ પ્રચ’ડ મહાન શબ્દ થયા. જેના શ્રવણથી સ્ત્રીપુરૂષાનાસમુદાય એકક્રમ ભયભીત થઇ ગયા, અને તે જ વખતે રાણીના મહેલની અંદર હાહાકારપૂર્વક મહાન કાલાહલ ઉત્પન્ન થયા. તે સાંભળી રાજા એકદમ તે તરફ પાળે વળ્યા, તેવામાં ઘર ઘર શબ્દથી રૂદન કરતી દેવીની ધાવ માતા રૂદ્ધ કઠે કહેવા લાગી કે, હું નરેદ્ર ? મ્હારૂં સર્વસ્વ ગયું, હું લુંટાણી, વીજળી પડવાથી દેવી ખળી ગઇ. મરણવશ થયેલી દેવીને પૃથ્વી પર પડેલી જોઇ હા! હા! હું હાર્યા એમ આક્રંદ કરતા રાજા સૂતિવશ થઈ ગયા. ત્યારબાદ મૂર્છાને લીધે ભૂમિ ઉપર For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy