SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર દીક્ષા પ્રસ્તાવ. (૧૦૧) સ્કાર કરી ઉભા થયા. હારા પિતાશ્રી સુરાસુરે દ્રોને પૂજ્ય છે તેથી પ્રમાદયુક્ત અને તેમણે રાજ્ય તથા દેશને ત્યાગ કરી અરણ્ય વાસ સ્વીકાર્યો એથી શકાતુર થએલા એવા શ્રીશેખર રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. વળી દુસહ એવા પોતાના પ્રિયપતિના વિરહને લીધે બહુ શોકાતુર થયેલાં માદેવીને પિતાના સ્થાનમાં લઈ ગયા બાદ મહાક શાંત ક્ય. इतिश्रीसुपार्श्वजिनचरित्रे जन्मनिष्क्रमणाभिधानकल्याण ___ कथनप्रतिबद्धद्वितीयप्रस्तावः समाप्तः ॥ હે ભવ્ય પ્રાણિઓ? એ પ્રમાણે સંસાર તારક એવું ચાસ્ત્રિ ગ્રહણ કર્યા બાદ સમસ્ત પ્રાણિઓના હિતછદ્રપારણું. કારક અને ચાર જ્ઞાનના ધારક શ્રીસુપાર્શ્વ નાથ જીનેંદ્ર મેરૂશિખરની માફક નિશ્ચલ થઈ કાત્સગે રહ્યા. અને ભવ્ય પ્રાણરૂપી ચકેર પક્ષીઓને આનંદ આપવામાં ચંદ્ર સમાન જીન પરમાત્મા શાંતમૂર્તિવાળા મુનિમંડલ સહિત તે દિવસે ત્યાં રહ્યા. ત્યારબાદ બીજે દીવસે ભગવાન મદન્મત્ત ઐરાવત હસ્તિની માફક મંદ ગતિ કરતા પારણા માટે પાટલિખંડ નગરમાં ગયા, ત્યાં મધુકર વૃત્તિને અનુસરતા દ્રપ્રભુ મહેંદ્ર શેઠના ઘર આગળ ગયા. પ્રભુને આવતાઈ મહેંદ્રશેઠ પણ હર્ષભરથી માંચિત થઈ એકદમ ઉભા થઈ પ્રભુના હામા ગયા અને નમસ્કાર કરી બહુ આનંદને લીધે બેસી ગયા છે સ્વર જેમને એવા તે શેઠ વિનંતિ કરવા લાગ્યા. હે જીનેંદ્ર? હમેશાં પરિપક્વ અને મધુર ફલદાયક એવા પારિજાત (કલ્પવૃક્ષ) ની માફક ચિરકાલથી સંચિત કરેલાં મહારાં અપૂર્વ પુણ્ય આજ સફલ થયાં, જેથી આપના પવિત્ર ચરણ કમલના સ્પર્શથી અતિ રમણીય આ For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy