SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સંબંધને કાણુ ન વખાણું ? પરંતુ આ બાબતમાં કન્યાની માતા પ્રમાણભૂત ગણાય છે. એમ કહી તેને સત્કાર કરી રાજાએ તેને વિદ્યાય કર્યો. પછી ચંદ્રલેખાને સઘળે વૃત્તાંત રાજાએ નિવેદન કર્યા. ઠીક છે હુ પુત્રીને પૂછી જોઇશ ! એમ કહી ચદ્રલેખા તરતજ ત્યાંથી ઊડી જયસુ ંદરીની પાસે આવી. ક્રીડા કમલના ત્યાગ કરી મહા શેકને લીધે લમણે હાથ દઇ બેઠેલી અને અશ્રુધારાના પ્રહારથી ક ચંદ્રલેખાના પ્રશ્ન. પતા સ્તન માંડલને ધારણ કરતી જયસુંદ રીન જોઇ ચદ્રલેખા બહુ સ્નેહ દર્શાવી મૃદુ અને મધુર આલાપ પૂર્વક પૂછવા લાગી, પુત્રી ! આવી અવસ્થા શાથી થઇ, તેનું કારણ ખુલ્લી રીતે જણાવ ! ત્હારાં સર્વ કાર્યાની ચિંતા મ્હારા આધીન છે તેા હવે ત્યારે ખેદ કરવાનું શું કારણ ? સમસ્ત ભુવનત્રચમાં એવુ કાઇ પણ કાર્યાં નથી કે જે મ્હારાથી ન થઈ શકે, કારણકે સમસ્ત વસ્તુ હારા હસ્તમાં હાય તેવી રીતે મ્હને ભાસે છે. એમ બહુ આગ્રહપૂર્વક પૂછ્યું, તે પણ જયસુદરીએ ખીલકુલ જવાબ આપ્યા નહીં, ત્યારબાદ ચંદ્રલેખાએ કહ્યું, પુત્ર ! કનકચૂડના માટે તેના પિતાએ મેકલેલા દૂત હારી માગણી કરવા આવ્યા છે. આ વાત સાંભળી બહુ નિ:શ્વાસ નાખતી ફરીથી પણ મૂર્જિત થઈ તે કન્યા જમીનપર પડી ગઇ. સખી વચન. ત્યાર માદ તેની સખી વિભ્રમલેખાએ રાણીને જણાવ્યુ કે આ કુમારીએ જીનમંદિરમાં નિરના જોડ લાએ ગાયેલા શ્રી સમરસિંહુ રાજાના ગુણા સાંભળ્યા તેથી કુમારી તેના ઉપર આસક્ત થઇ આ દશા ભોગવે છે, માટે જેમ બને તેમ તેની સાથે કુમા રીના જલદી સમાગમ થાય તેવા ઉપાય કરે. એમ સાંભળી રા For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy