SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ३० શ્રાવક ધર્મ સ્વરૂપ. છે. અનેકાન્તનયથી સર્વ પદાર્થીનું સ્વરૂપ સમજવાને માટે વિશેષજ્ઞ ગુણુની આવશ્યકતા છે અને તેથી ધર્મની પ્રાપ્તિ થાય છે. જે ગુરૂપાસે તત્ત્વને અભ્યાસ કરતેા નથી, અનેક અપૂર્વ શાસ્ત્રને સાંભળતા નથી, તે વિશેષજ્ઞ બની શકતા નથી માટે ગુરૂપાસે અનેક શાસ્ત્રાનું શ્રવણ કરવું, તેમજ અનેક પુસ્તકાને અધિકાર પ્રમાણે વાંચવાં અને તે ઉપર પૂર્ણ મનન કરવું કે જેથી વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત થાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશેષજ્ઞગુણુની પ્રાપ્તિ માટે બ્રહ્માનુગ થવાની જરૂર છે. વૃદ્ધ પુરૂષોને અનુસરવાથી ઘણું જાણી શકાય છે, માટે હવે વૃદ્ધાનુઞ ગુણુનું વિવેચન કરે છે. --- १७ सतरमो वृद्धानुग गुण. बुढो परियणबुद्धी, पावायारे पवत्तइ नेव || बुढणगोवि एवं संसग्गकिया गुणा जेण ॥ १७ ॥ વૃદ્ધ મનુષ્ય પાકી બુદ્ધિવાળા હેાવાથી પાપાચારમાં પ્રવર્તતા નથી, તેથી વૃદ્ધને અનુસરીને ચાલનાર પણ પાપાચારમાં પ્રવર્તતા નથી, કારણ કે સેાખત પ્રમાણે ગુણી આવે છે. પરિપકવ બુદ્ધિવાળાને વૃદ્ઘ પુરૂષ કહે છે, કારણ કે તેવા પુરૂષ અનેક અનુભવાવડે ઘડાયલા હાય છે. વૃદ્ધ પુરૂષાનું લક્ષણ નીચે પ્રમાણે જાણુવું. ॥ જોન तपः श्रुतधृतिर्ध्यान विवेकयमसंयमैः || ये वृद्धास्तेऽत्र शस्यन्ते, न पुनः पलिताङ्कुरैः || १ || જેએ તપ, શ્રુત, ધૈર્ય, ધ્યાન, વિવેક, યમ અને સંયમડે વધેલા હાય તેજ અત્ર વૃદ્ધે જાણવા અને તેજ વખણાય છે, પણ ધેાળા વાળવો વૃદ્ધપણું કંઈ ગુણેા વિના આવી જતું નથી. વળી કહ્યુ છે કેઃ— ॥ ોજ । सत्तत्त्वनिकषोद्भूतं विवेका लोकवर्धितम् ॥ येषां बोधमयं तत्त्वं, वृद्धा विदुषां मताः ॥ १ ॥ ખરા તત્ત્વરૂપ કસેાટીથી પ્રગટેલું અને વિવેકરૂપ પ્રકાશથી વૃદ્ધિ પામેલું જ્ઞાનમય તત્ત્વ જેઓએ પ્રાપ્ત કર્યું હાય, તેજ વૃદ્ધે પડિતાને માનવા યાગ્ય છે. વળી કહ્યું છે કે~~ For Private And Personal Use Only
SR No.008659
Book TitleShravaka Dharma Swaroop Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy