SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યાપનિષદ્ ५० विश्वास्यः 46 જે પ્રમાણિક હાય છે તે વિશ્વાસ કરવા ચાગ્ય છે. અપ્રમાણિકના કદાપિ વિશ્વાસ ન કરવા જોઇએ, જેના ગુરૂનાપર પૂર્ણ વિશ્વાસ હાય તથા જે વિશ્વાસ કરવા યોગ્ય હોય તેને ગુપ્ત સિદ્ધાંતા-ગુપ્ત રહસ્યા સમજાવવાં જોઇએ. વિચારના કરતાં જે પાસે રહેથી વિશ્વાસ્ય માલુમ પડે તેને હય શિષ્ય બનાવવા જોઇએ. ધ્યધાતક કૃતઘ્ન ઘણા શિષ્યા હોય છે માટે પૂર્ણ અનુભવ કર્યા વિના કાને એકદમ વિશ્વાસ માની લેવામાં ભૂલ ન કરવી જોઇએ. ગલખાજ દુર્ગુના નમે, ચિત્તા ચાર ખાન ” ની પેઠે કેટલાક ગુરૂના વિશ્વાસ મેળવીને તેમને વ‘ચવામાં પાછળથી આકી રાખતા નથી. જેના હૃદયની ખરી લાગણી છે તે પ્રાણ સમર્પીને વિશ્વાસી બની શકે છે. શિષ્યના વિશ્વાસ માટે ગુરૂનુ હ્રય સાક્ષી પૂર્યા વિના રહેતું નથી. જે વિશ્વાસ છે તે હૃદયના શિષ્ય ની શકે છે. એક વનમાં એક ગુરૂ અને એક શિષ્ય એ રાત્રીમાં સૂઇ રહ્યા હતા. ગુરૂ જાગતા હતા તે સમયે એક રાક્ષસ આવ્યા અને તેમના શિષ્યને નાશ કરવા ઉઘુક્ત થયા. ગુરૂએ રાક્ષસને કહ્યું કે તું મારા શિષ્યને ન માર રાક્ષસે કહ્યુ કે એ મારા પૂર્વભવના વૈરી છે માટે મારીશ. ગુરૂએ રાક્ષસને અત્યંત ખાધ આપ્યા. છેવટે એમ ઈ કે તેનુ ગળુ કાપીને થાડુ રૂધિર આપે તે તેને ન મારવા. શિષ્ય ભરનિદ્રામાં હતા. ગુરૂએ તેનાં ગળાપર છરીવડે ઘસરકા કરી લેાહી કાઢયું અને પેલા રાક્ષસને આપ્યું. તેથી રાક્ષસ ચાલ્યા ગયા. શિષ્ય જાગી ઉઠયા. ગળે લોહી વહેતું દેખી ગુરૂએ છરીના ધસરકા કર્યાં તે પણ દીઠે પરંતુ તે ગુરૂના પૂર્ણ વિશ્વાસી હતા તેથી તેણે તે સબંધી વિચાર કર્યાં નહીં. ફ્ક્ત મનમાં એટલેજ વિચાર કર્યો કે ગુરૂજી જે કરે છે તે શ્રેયઃ માટે કરે છે. ગુરૂ કદાપિ શરીરનો નાશ કરી દે તાર્પણ શ્રેય માટે કરે એમ નિશ્ચય છે, કેટલાક દિવસ પછી ગુરૂએ શિષ્યને ગળામાંથી લાહી કાઢવાનું કારણ બતાવ્યું ત્યારે શિષ્યે કહ્યું કે ગુરૂ જે કરે તે શિષ્યના ભલા માટે કરે છે તેમાં તર્ક કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરથી સમજવાનું કે શિષ્યના પોતાના ગુરૂપુર પૂર્ણ વિશ્વાસ હોય છે ત્યારે ગુરૂને શિષ્મ વિશ્વાસ્ય લાગે છે. શિષ્યની સર્વ પ્રવૃત્તિ વિશ્વાસ્યમય બની જાય એવી રહેણીથી તેણે વર્તવુ જોઇએ. For Private And Personal Use Only ર ૯૨ નમઃ ગંભીરતા જેનામાં નથી તે તુચ્છ મનુષ્ય કહેવાય છે. જેના પેટમાં
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy