SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યાપનિષદ્ ૧૫ ખની શકતા નથી. ગુરૂને હૃદય આપ્યા વિના ગુરૂનુ હ્રદય લેઇ શકાતુ નથી. ગુરૂનાનાપર પૂર્ણ વિશ્વાસ તથા પૂર્ણ પ્રેમ પ્રગટયા વિના ક્રાઇ ગુરૂને સ્વવૃત્તાંતનું નિવેદન થતું નથી. ગુરૂના આત્માથી અશ માત્ર પણ ભેદ રહે છે, ત્યાં સુધી ઉપરથી શિષ્ય નામ ધરાવ્યાથી કઇ કાર્યની સિદ્ધિ થતી નથી. ગુરૂને સ સ્વધૃત્તાંત નિવેવાથી પેાતાના આત્માની શુદ્ધિ કરવાના ઉપાયાને તે સત્વર જણાવી છે, અને લાખા વા કરાડે ભવે જે આત્માની શુદ્ધિ કરી શકાતી નથી તે એક ભવમાં અપકાલમાં આત્માની શુદ્ધિ કરી શકાય છે. ગમે તેવા અશુભ વા શુભવિચારે કર્યા હોય તે પણ ગુરૂની આગળ નિવેદવા જોઇએ. ગુરૂની આગળ કથતાં જીભ ન ઉપડે એવાં ગુપ્ત કર્યા કર્યાં હોય તે ગુરૂને નિવેવાં જોઇએ, અને પાપકર્મનું પ્રાયશ્ચિત લેને શુદ્ધ બનવુ જોઇએ કે જેથી ગુરૂના હશિષ્ય બનવાના અધિકાર પ્રાપ્ત કરી શકાય. પૂર્વકાલીન શિષ્યા સ્વગુરૂની આગળ સ્વવૃત્તાંતને સ્પષ્ટધ્ધિથી કહી દેતા હતા તેથી તેઓ ગુરૂની કૃપા આશીઃ મેળવવાને શક્તિમાન થતા હતા. જેએ ગુરૂથી પાતાના વિચારાના અને આચારાના ભેદ રાખે છે, અને ગુરૂથી ખાનગી પ્રવૃત્તિયેા કરે છે તે ગુરૂના શિષ્ય વા ભક્ત અનવાને અધિકારી થતા નથી. સર્વ સ્વવૃત્તાંત નિવેદક ઉત્તમ મનુષ્ય શિષ્ય બનવા લાયક બને છે, २७ गुरुसर्वस्वार्पणकारकः ગુરૂને સČસ્વાપ ! કનાર સત્યશિષ્ય ખની શકે છે. ગુરૂ માટે શીષ આપવુ પડે તેમાં જે જરા માત્ર અચકાતા નથી તે ગુરૂને સ અણુ કરવા સમર્થ થાય છે. ઉપકારી ગુરૂને ખલા વાળવાને શિષ્ય કષિ શક્તિમાન થતા નથી. પેાતાની ચામડીના જોડા શીવડાવીને ગુરૂને પહેરાવે અને કરડે ભવ સુધી ગુરૂની સેવા કરે તેા પણ સમ્યકત્વપ્રદ ગુરૂના ઉપકાર વાળવાને શિષ્ય શક્તિમાન થતા નથી. એક પાળેલુ નિમકહામ પૂરૂં પણ પોતાના સ્વામીને માટે પ્રાણાર્પણ કરે છે તો શિષ્ય, ગુરૂને મનવાણી, કાયા, શ્વન વગેરેના ભાગ આપે એમાં કંઇ આશ્ચર્ય નથી. જેએ ગુરૂના કરતાં સ્વમન, વાણી, કાયાને મહાન ગણે છે તે ગુરૂના ચરણુમાં શીષ ઝુકાવાને લાયક ન્યા નથી. ગુરૂ કરતાં જેને પોતાનુ શરીર વ્હાલું લાગે છે તે ખરી વખતે ગુરૂના નામને લજાવે છે. ગુરૂના માટે સર્વસમર્પણ કરનાર શિષ્ય ત્યાગી બની શકે છે તેમજ સત્યજ્ઞાની બની શકે છે. ગુરૂની સેવા ભક્તિમાં For Private And Personal Use Only
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy