SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) સવોમાં અવ્યવસ્થાથી તેઓની હાનિ થાય છે તેમજ તે તે સ્વાસ્તિત્વનું સંરક્ષણ પુષ્ટ કરવા સમર્થ થતા નથી; અતએ જૈનાચાર્યની આજ્ઞા પ્રમાણે સાધુઓએ, સાધવીઓએ, શ્રાવકોએ તથા શ્રાવિકાઓએ વર્તવું જોઈએ. પાશ્ચાત્ય વિદ્વાને પ્રત્યેક કાર્યની જનાઓની વ્યવસ્થા કરવા માટે પ્રથમ લ દે છે. જેમાં પૂર્વે વ્યવસ્થાસ્થિતિ હતી વર્તમાનકાળના જેને પ્રથમ કાર્યની યોજનાઓ તરફ લક્ષ્મ દીધા વિના પ્રાયઃ વર્તમાન કાર્યની પ્રવૃત્તિ કરે છે. જૈનધર્મમાં પ્રથમ જૈનધર્મ સંરક્ષક યોજનાઓ, સસ ક્ષેત્રપષકરક્ષક જનાઓ, સંઘરક્ષક જનાઓ, ધર્મની વ્યાવહારિક જીવન. જનાઓ, ગૃહસ્થ અને સાધુ ધર્મના આચાર-વિચારની રોજનાઓ, ધર્મસંરક્ષક પ્રવર્તક સાહિત્ય જનાઓ, જેન કેમના જીવનસૂત્રની ચેજનાએ, જેનાગમના ફેલાવાની જનાઓ, વર્તમાન જેન કેમની વ્યાવહારીક તથા ધાર્મિક જીવનની જનાઓ અને તેના ઉદ્દેશે અને તેને ફેલાવે કરવાને વર્તમાન જૈનસંઘના અધિપતિ જેનાચાર્યોની ઉન્નતિ. પર આધાર છે એમ અનુભવ દષ્ટિએ અનુભવવાની જરૂર છે. આચાર્યોની ફની જનાઓ તથા તેના ઉદ્દેશે અવધીને જૈન સંઘે આચાર્યની આજ્ઞાઓને આચારમાં મૂકી અંગે અને ઉપાંગાએ પિતપતાની ફર્જ અદા કરવી જોઈએ. જેના કેમના પ્રત્યેક અંગે પરસ્પર એકબીજાની ઉપગિતા–મહત્તા સમજીને પિતાનું શ્રેષ્ટાંગ-આચાર્ય અંગ કે જેની મહત્તા ઉપગિતા છે તેની સહાય વિના જીવી શકાય નહિ માટે તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવા ખાસ પ્રવૃત્તિ કરવી જોઈએ. જેનું મગજ બગડી ગયું. હેય છે, તે ગાંડ ગણાય છે અને તે વિશ્વમાં ઉપયોગી ગણાતે For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy