SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ વ ગરછના વાલા આચાર્યોની આજ્ઞામાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાએ જે વર્તે છે તે આચાર્યેથી શાસનન્નતિ કરી શકાય છે, પરંપરા વ્યવહાર આચાર્યની આજ્ઞાને અને ધર્મસમાજ બંધારણ કાયદાઓને માન આપીને વર્તમાનકાલીન સાધુઓ જે વર્તે તે તેઓ આત્મભોગ વડે ન્નતિ તેમજ વિન્નતિ અને સંઘન્નતિમાં ભાગ આપનારા બની શકે; જૈનાચાર્યોએ જેનેના મન આકર્ષવા માટે આત્મભેગ આપીને જૈન ધર્મોન્નતિનાં કાર્યો કરવા જોઈએ અને વર્તમાનકાળમાં જેમ બને તેમ પરસ્પર સંપીને જૈનધર્મોન્નતિના કા હસ્તમાં ધરવા જોઈએ. જેનેની ધર્મસત્તાના ઉપરી આચાર્યો છે. જૈન સાધુઓએ શ્રી મહાવીર પ્રભુના ધર્મને ફેલાવો કરવા માટે ગચ્છના બંધારણમાં સુધારો વધારો કરી જૈનાચાર્યની આજ્ઞાનુસાર જૈનધર્મની પ્રગતિના કાર્યોને આચારમાં મૂકવા જોઈએસાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ જે વરદતાને ધારણ કરી વર્તમાન જૈનાચાર્યની આજ્ઞાને નહીં માને તે ભવિષ્યમાં જૈનેની અવનતિ થશે તેના ભાગીદારે તેઓ અનશે. વર્તમાનકાળમાં જે જે કાર્યો કરવામાં આવે છે, તેની ભવિષ્યના મનુષ્ય પર અસર થાય છે. શ્રી સત્યવિજયજી પન્યાસને પણ થી વિજયપ્રભસૂરિની આજ્ઞાને સ્વીકાર કરે પડ્યો હતે. કેઈપણ સંઘાડાને ઉપરી વા પ્રેસીડેન્ટ વા આચાર્ય હવે જોઈએ. સંધાડા-ગચ્છના સાધુઓ અને સાધ્વીએ જ્યારે પિતાને ઉપરી એક આચાર્ય નીમી તેમની આજ્ઞામાં વર્તે છે ત્યારે તેઓનું વિનીતપણું સિદ્ધ થાય છે. અને તેથી તેઓની છાપ ગૃહસ્થ જેને પર પડે છે અને તેથી તેઓ ધર્મના માર્ગે જગમાં જીવતા રહે છે. ગચ્છમાં રહેતા અને ગચ્છના ઉપરી આચાર્યની આજ્ઞામાં For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy