SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ee) તા નક્કી તેઓ સ્વપ્રગતિમાં આગળ વધી શકશે. જૈન મહાસ ધની પ્રગતિના જે જે ઉપાચા ભાસતા હાય, તે જૈન મહાસંધને દરેકે જણાવવા, પશ્ચાત્ તેમાંથી જે કાંઈ સત્ય પ્રિયકર પ્રગતિકર-વિચાર લાગશે તે મહ્રાસંઘ ગ્રહણ કરશે. સવ મહાસ ધને સવ વિચારે સથા અનુકૂળ લાગે એવું તા આ વિશ્વમાં બન્યું જ નથી, બનતું નથી અને બતશે નહિ. અનેક દૃષ્ટિવાળા મનુષ્યા છે. સની એક સરખી દષ્ટિ નથી તેથી કાંઇ વિચાર કેઇને રુચે અને કોઈને ન રુચે અને અસત્ય લાગે એવા નિયસ ધ્યાનમાં રાખીને સ્વાધિકારે સ્વરજને બજાવવામાં આવી છે. જૈન મહાસંઘે સ્વમહાસંઘની રક્ષક દૃષ્ટિ તથા અસ્તિત્વદષ્ટિ અને પ્રતિષ્ટિએ ઉપયુક્ત વિચારેનુ મનન કરવા પ્રવૃત્તિ કરવી. તથા નિવૃત્તિમાર્ગ રક્ષક દૃષ્ટિએ તેની ઉપયોગિતાના ખ્યાલ કરવા. સર્વ અસ્તિત્વદષ્ટિએ તેના લાભાલાભ વિચારવા અને ભિન્ન ભિન્ન દૃષ્ટિવાળાઓના ભિન્ન ભિન્ન તથા ખાદ્ય અને આંતર જીવન સૂત્રેાના વ્યાવહારિક માર્ગીના વિચાર કરી ઉદાર મનથી પરસ્પરો ग्रहोजीवानाम् એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે ક્રૂજ અદા કરવા સ`થા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ઉત્સર્ગ અને અપવાદ માથી તત્પર રહેવું. અપ્રશસ્ય રાગદ્વેષને પ્રશસ્ય રાગદ્વેષમાં ફેરવીને પશ્ચાત્ પ્રશસ્ય રાગદ્વેષને અધિકાર પરત્વે નાશ કરવાની પ્રવૃત્તિમાં મઢયા રહીને મેાક્ષની પ્રાપ્તિનું સાધ્યબિંદુ એક ક્ષણ માત્ર ન વિસરાય એવા ક્ષણે ક્ષણે ઉપયાગ રાખવા ધાર્મિ ક આંતરજીવનરક્ષકવૃદ્ધિ પ્રગતિ અને ધામિક આંતરજીવનને ઉપગ્રાહક ખાણું આજીવિ જીવનવૃદ્ધિ પ્રગતિકારક માગે માંથી એક વ્યક્તિ ના મહાસ ધ ો રક્ષક ષ્ટિએ ઉપેક્ષાથી વતે છે તે For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy