SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) સ્વરૂપ કળી શકાતું નથી માટે તેને અકલ કહે છે. આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપે નિશ્ચય નયથી જોતાં મલ રહીત છે માટે તેને અમલ કહે છે. વળી આત્મા અગમ્ય છે. વળી આત્માનું નામ નથી માટે તેને અનામી કહે છે. વળી આત્મા વર્ણગંધાદિકથી રહીત છે માટે અરૂપી છે, અને પિતાના અસંખ્ય પ્રદેશ આદિ સ્વરૂપે રૂપી છે. વળી નિશ્ચય નયથી જોતાં આત્મા કર્મથી રહીત અકમાં છે, અને બંધક છે, અનુદયીક છે. વળી આમા પિતે મન વચન અને કાયાના વેગથી ભિન્ન છે. માટે તે અગી જાણો, વળી શુભાશુભ વર્ણગંધરસ અને સ્પર્શમય જે પુદગળે તેના ભોગને વસ્તુતઃ નિશ્ચય નયથી જોતાં આત્મા ભેગવતો નથી, માટે તે અભેગી જાણ. આત્માના ગુ ને ભેદ થતું નથી એટલે આમાથી આત્માના ગુણે ભિન્ન કદાપિ કાળે પડતા નથી, માટે આત્માને અભેદી કહે છે. પુરૂષ વેદ એટલે સ્ત્રી ભેગવવાની ઈચ્છા જેનાથી થાય છે. સ્ત્રી વેદ એટલે પુરૂષ ભોગવવાની ઈચ્છા જેનાથી થાય તે. નપુંસક વેદ એટલે સ્ત્રી પુરૂષ ઉભય ભોગવવાની ઇચ્છા જેનાથી થાય છે. એ ત્રણ પ્રકારના વેદથી પણ ૨હિત નિશ્ચય નથી જોતાં આત્મા છે. માટે આત્મા અને વેદી જા. વળી સત્તાથી જોતાં અરોગી અછેદી, અખેદી અકષાઈ, અસખાઈ અલેસી, અશરીરી, અણહારી, અ For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy