SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪) કે તેનું મસ્તાનપણું થડા દીવસનું છે ડા દિવસમાં ગળુ રેશી નાંખશે. નકકી સમજજે તેમ કેઈ અધમપાપી ચોરી જારી કરતો હોય અને સુખ ભોગવતો હોય પણ સમજવું કે પુણ્યને ઉદય મટતાં અને વળી મરતાં બકરીના હાલ થયા વિના રહેવાના નથી. નકકી સમજજે અને સમઅને હૃદયમાં ઉતારજે. એવા પાપી જ સુખ ભોગવી પાપ કરી નરકમાં વા તિર્યંચની ગતીમાં જશે ત્યાં ભયંકર દુઃખ ભોગવવા પડશે. શાસ્ત્રમાં આવા પ્રકારના પૂણ્યને પાપાનુબંધી પુણ્ય કહે છે, એ પાપાનુબંધી પુણ્ય ના ભેકતા દૂરભવી જીવે, વા અભવ્ય જ હોય છે. માટે તેવા જીવોનાં કૃત્યને વખાણવાં નહીં. અને તેવા જીવોના કૃત્યને વખાણવાના વિચારથી આત્મા અશુભકર્મ સમુપા ર્જન કરી આવતા જન્મમાં દુઃખને ભકતા બને છે. માટે તેવું આચરણ થઈ ગયું હોય તે પશ્ચાતાપ કર. સ. દગર પાસે આલોચના લેવી. એ ત્રીજા ભંગ ઉપર ધણું વિવેચન કરવા ગ્ય છે. પણ અત્ર પ્રસંગોપાત ટુંકમાં દિગ્દર્શન કર્યું છે. ઈતિ તૃતીયભંગ. ૪. પાપાનુબંધી પાપ–જે પાપના ઉદયથી અ. શાતા વેદનીય જોગવતાં છતાં પાછું તે થકી પાપ બાંધવામાં આવે તેને પાપાનુબંધી પાપ કહે છે, જેમકે ખરા. બ નીચકુળ અવતાર તેમાં પણ ખાવાનું પીવાનું મળે નહીં For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy