SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૦) સૂક્ષ્મ આકારવાળી હાય છે એટલે કે તેમાં આકાર સહિત ચિંતવન ભળેલુ દાયજ છે. એ અધ્યાત્મ શાસ્ત્રના અભ્યા સકેા સારી રીતે જાણે છે. પ્રિયભાઈ સમજો કે પરમાત્મા તીર્થંકર પ્રભુ પ્રથમ અરિહંત તરીકે હતા ત્યારે સાકાર હતા અને પશ્ચાત્ શરીરને છોડી મુક્તિપદ પામ્યા. હવે વિચારો કે નિરાકારનું તે પ્રથમ જ્ઞાન નથી, તે નિરા કાર સ્વરૂપ કેવી રીતે ચિ ંતવવું તેનું ભાન નથી અને સાકાર પ્રભુ પરમાત્મા તીર્થંકરની મૂર્તિવા પ્રતિમાનુ ધ્યાન પૂજન ન કરવું તે કદાગ્રહી નિરક્ષરનું લક્ષણ છે, માટે સત્ય ચાગિયાના પથને અનુસરી ક્રમે ક્રમે પરમા ત્મપદના શિખરે ચઢી શકાય છે. વળી જેમને યથાર્થ ચેાગતત્ત્વવિદ્ સદ્દગુરૂ પ્રાસ હાય તે તેમની છબીનુ આલ અન ગ્રહી ધ્યાન કરવુ. ત્રાટક કરવા. અને વૃત્તિ સ્થિર કરવી ભક્તિ અને શ્રદ્ધા સહીત તમા પ્રતિમા વા ગુરૂની છબી ઉપર ત્રાટક કરશે અને સયમ સાધો તે અ ગમ્ય પરમાત્મ સ્વરૂપ બાધનાપાત્ર થઇ હેઠા. આ પ્રકારે બાહ્ય પ્રદેશમાં ત્રાટક કરી તમે અન્તરમાં એટલે નાભિ નાસાગ્ર ત્રિપુટી વિગેરે સ્થાનમાં ત્રાટક કરજે ત મારી વૃત્તિ તે તે અ ંતરના સ્થળે સ્થાપજો. અને ગમે તેવાં વિક્ષેપનાં કારણેા ઉભાં થાય તે પણ વૃત્તિને શરીરની બહાર ફરવા દેતા નહિ, જેમ કૃપના દરથી (દેડકાથી) કૃપની For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy