SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. (સ્થાપન-જ્ઞાનપંચમી-વિર સંવત ર૪૩પ. જે તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંત, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હોય અને પિતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તે મંડળ તરફથી પ્રગટ થયેલા શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે. મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થો પ્રગટ થયેલ છે, જે વાંચી, મનના કરી, તમારા આત્માને ઉચ્ચશ્રેણએ ચઢાવો. ઉત્તમ ગ્રો એજ અપૂર્વ સતસંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશો-ગુરૂશ્રીની લેખનશૈલી–માધ્યસ્થદષ્ટિવાળી હોવાથી, દરેક ધર્માવલબીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સંબંધી વિવેચન છે, વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદો-ભજનતે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદને સારા વિચારણીય છે. અનેકાન્ત દષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પશ્ચવાણુથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થો છે. માત્ર વાંચકોના હિતાર્થે, ઉદાર ગૃહસ્થોની સહાય વડે, કોઈપણ ગ્રન્થ પ્રકાશક મંડળ કરતાં-ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે-ઓછી કીંમત છતાં છપાઈ–કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ ઉપરાંત વધુ પ્રચારાર્થે–પ્રભાવના, વિધાર્થીઓને ઈનામ અને ભેટ આપનાર માટે વધુ નકલે મંગાવનારને (શીલીકમાં હોય તો ) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે. જેઓને પ્રગટ થઇ ચુકેલા અને થવાના ગ્રન્થો પૈકી, કોઈપણ ગ્રન્થો પિતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે. પત્રવ્યવહાર-મુંબાઈ–ચંપાગલી. વ્યવસ્થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસારકમંડળ જોગ કરે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થ. ગ્રંથાંક, પૃષ્ઠ. રૂ.આ.પા. ૧. વ ભજન સંગ્રહ ભાગ લો. ૨૦૦ ૦–૮–૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ... ૨૦૬ ૦-૪-૦ ૨. ભજનસંગ્રહ ભાગ ૨ જે. ૩૩૬ ૦-૮-૦ ૩. ભજનસંગ્રહ ભાગ ૩ જે. ... ૨૧૫ ૦-૮-૦ ૪. સમાધિ સતકમ... ••• ૩૪ ૬-૮-૦ ૫, અનુભવ પશ્ચિશી. ૨૪૮ ૭-૮ For Private And Personal Use Only
SR No.008639
Book TitlePratigya Palan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy