SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રાદિકની પદવી વિગેરે તે પ્રસંગથીજ (અનાયાસે-વગર મહેનતે) મળતી કહેવાય છે, અને વળી જેના મહિમાના વર્ણનને વિષે બૃહસ્પતિની વાણી પણ સમર્થ થતી નથી, એ પાપને હરણ કરનારો શ્રીસંઘ પિતાનાં પગલાં સ્થાપન કરીને ભક્તિવંત જનેને ઘરને પવિત્ર કરે. હવે ચાર કાળે કરીને સર્વ જીવોની દયા કરવાનું ફરલાવે છે. જીરાનૃ અતર ખતરનાકંરા વાયામવોदन्वन्नौर्व्यसनाग्निमेघपटली संकेतदूती श्रियाम् । निःश्रेणिस्त्रिदिवौकसः प्रियसखी मुक्तेः कुगत्यर्गला, सत्वेषु क्रियतां कृपैब भवतु क्लेशैरशेषः परैः ॥२५॥ અર્થ: હે ભવ્ય જીવાત્માઓ? અન્ય સર્વ કાયાનાં દુઃખોને રહેવા દઈને (અર્થાત અન્ય સર્વ કાયાને કષ્ટ આપનાર તપ જપાદિ ન થાય તે રહ્યું પણ) સાર એનું કીડાસ્થાન, પાપરૂપી રજનું હરણ કરવામાં વાયુના સમૂહ (વટેળીયા વાયરા) સમાન, ભવસમુદ્રને વિષે ના સમાન, કલેશરૂપી અગ્નિને મેઘની ઘટા સમાન, સંપતિઓને સંકેતસ્થાનને વિષે પહચાડનારી હતી સમાન, સ્વર્ગની નિસરણ સમાન, અને મુક્તિપીની પ્રિય સખી એવી જે જીવદયા તેજ કરો. ૧ ૬ ૧૩ ૧૪ ૨૦ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy