SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org E (342) કહેવા સમર્થ નાં થએલા ભીન્નુની માફક તે માક્ષ સુખને ઉપમાથી દૃઢ કરવાને સમર્થ થતા નથી. ( शार्दूलविक्रीडितवृत्तम् ) 3 ४ यत्पादांबुजभृंगतामविरतं भेजुत्रिलोकीजना, यश्चितामणिव तदीयहृदयाभीष्टार्थसंपादकः । ૧ ૧ ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ सोप्यन्महितो यदर्थमनिशं तत्तत्तपस्तप्तवा, પ ૨૬ ૨૪ ૨૨ ૨૩ ૧૯ ૧૮૯ La ૨૪ नष्टं हृदि कस्य कस्य तदहो नैःश्रेयसं मंगलम् ॥ १७८ અર્થ :-ત્રણ લાકના પ્રાણીએ જેમના ચરણ કમળને ભમરાની માફ્ક સેવન કરે છે અને જે ચિંતામણિ રત્નની માફક તે સેવા કરનારાઓને મનાવાંછિત આપે છે તે પૂજય શ્રીઅરિહંત પ્રભુએ મુક્તિને માટે નિર ંતર તે તે તપ કર્યું. અહા ! આશ્ચર્ય છે કે, કાના કાના હ્રદયને વિષે મોક્ષ રૂપ માંગલિક ઈષ્ટ નથી ? અર્થાત્ સર્વને ઇષ્ટ છે. -- Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રો પ્રાન્તિન્નાર- પ્રજ્ઞાવૃત્તમ ) ૩ ૪ ૧૦ श्री वज्रसेनस्य गुरोत्रिषष्टि, सारप्रबंधस्फुटसद्गु गस्य । शिष्येण चक्रे हरिणयमिष्टा, मुक्तावली नेमिचरित्रकर्त्री ॥ १७८, અર્થ :-ત્રિશષ્ટિ શલાકા પુરૂષચિરત્રના કર્તા શ્રીવજાસેન ગુરૂના શિષ્ય એવા હિર નામના કવીશ્વર, કે જેમણે શ્રી નેમિનાથનું ચરિત્ર રચ્યું છે તે કવીશ્વરે આ સૂક્તમૂકતાવલી ( કપુર પ્રકરણ ) નામના ગ્રંથ રચ્યા છે. || ઇતિ શ્રીપુ-ગ્રંથમજા-યમાન્તરિત મમત્ર || For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy