SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૭૬ : ક્યારે કેટલી અસજઝાય ૧. તારા ખરે તે સૂત્રની અસક્ઝાય એક પહેાર સુધી ૨. પાંચવણ વાદળાં થાય તે , ૩. અકાળે ગાજવીજ થાય તે , ૪. અકાળે વીજળી થાય તે , ૫. અકાળે (કરા) પડે તે , ૬. અંજવાળી બીજની , રાતની ૪ ઘડી સુધી ૭. ધુંવર (ધુમસ) પડે તો સૂત્રની , વરસે ત્યાં સુધી ૮. ઠાર પડે તે સૂત્રની પડે ત્યાં સુધી ૯. લીલું હાટકું પડ્યું હોય તે ઉત્કૃષ્ટ ૧૦૦ હાથ, જઘન્ય ૬૦ ૧૦. મંસ (માંસ) પડ્યું હોય તે ઉત્કૃષ્ટ ૧૦૦ હાથ, જઘન્ય૬૦ ૧૧, આંધી (વંટોળી) ચડે તે સૂત્રની અસઝાય જ્યાં લગી રહે ત્યાં સુધી ૧૨. રુધિર લેહી)પડે તે અસઝાય ઉત્કૃષ્ટ ૧૦૦ હાથ જ ઘ. ૬૦ ૧૩. મસાણ ભૂમિથી અસક્ઝાય ૧૦૦ હાથ સુધી ૧૪. ચંદ્રગ્રહણ વખતે , ઉત્કૃષ્ટ ૧૨ પહેર, જઘન્ય ૮ ૧૫. સૂર્યગ્રહણ વખતે , ઉત્કૃષ્ટ ૧૨ પહેર, જઘન્ય ૮ ૧૬. સ્ત્રી શરીરમાં અશુચિપણું હોયત દ્રષ્ટિમાં આવે ત્યાં સુધી અસલ ૧૭ માટે રજા પડે તે નો રાજા બેસે ત્યાં સુધી ૧૮. પંચેંદ્રિયનું કલેવર પડયું હોય તે ૧૦૦ હાથ, જઘન્ય ૬૦ ૧૯. પ્રાતઃકાળે, મધ્યાહે, સંધ્યાએ, મધ્યરાત્રિએ બે ઘડી. ૨૦, રાજાઓની લડાઈ થતી હોય તે લડાઈ થતાં સુધી. - - - - For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy