SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૭૦ : રાદિક સુતરને તાંતણે બંધાયા-ઘરવાસે રહ્યા એ ભાવાર્થ છે. છીલર જળમાં તારું મુંઝાણે-ઉપશમશ્રેણી પામતાં સંસાર અલ્પ કર્યો છે, તે પણ સરાગ સંયમે દેવ ગતિ પામ્યો એ ઘેડા જળમાં તાજી છતાં મુંઝાયે. ઉઘણુ આળસુ ઘણું કમા–જે મુનિ પાંચે ઈન્દ્રિાના વિષયે દેખવા, સાંભળવા અને ભોગવવામાં ઉઘણું છે તથા નવીન કર્મ બંધ કરવામાં આળસુ છે તે મુનિ કેવળજ્ઞાનરૂપ ધન કમાયા છે ને કમાય છે. કીડીએ એક હાથી જાય છે ૮ –તે વખતે ચરમ ગુણઠાણે ચરમ શ્રેણીરૂપ કીડીએ સિદ્ધત્વરૂપ હાથી જણે એટલે સિદ્ધસ્વરૂપ જીવ થયો. પંડિત એહને અથ તે કહેજે–પંડિત કહેતાં પંડિતપણું હોય તે એહને અર્થ કહેજે. નહીં તે બહુ શ્રત ચરણે રહેજે–નહીંતર ગીતાર્થ–બહુ શ્રત મુનિની પાસે રહેજે એટલે તેને અર્થ પામશે. શ્રી શુભવીરનું શાસન પામી–શ્રી વીર પરમાત્માનું ઉત્તમ શાસન પામીને, ખાધા પીધાની ન કરે ખામી છે ૯ -ખાધા પીધાની ખામી ન રાખશે એટલે જ્ઞાનામૃત જનની અને ઉપશમ જળ પીવાની ખામી રાખશે નહીં. તે ભજન અને પાણે વાપરવા અહર્નિશ ઉદ્યમવંત થજે. શ્રી શુભવિજય ગણે શિષ્ય પંડિત શ્રી વીરવિજય ગણે આ પ્રમાણે કહે છે. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy