SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૬ : બોધક ગાથા સાર રે; ગુણવંતાજીરે ચોદ સે શુમાલીશ પુસ્તકે, જી રે રચ્યાં પ્રાયશ્ચિત્ત વાર રે. ગુણવતા. ૬, જી રે સિદ્દર્ષિને જેણે બૂઝવ્યા, જી રે લલિતવિસ્તરા દ્વાર રે; ગુણવંતા જી રે સૂક્ષ્મ તત્વ વિવેચને, જી રે કર્યા છે જેણે અપાર રે. ગુણવંતા૭. જી રે ઉપકારી ગુણ ગાવતાં, જી રે આતમ હોય એ ગુણ ધાર રે; ગુણવંતાજી રે ગુણ દિગ્ગદશન એ ક્યું, જી રે સૂરિ લબ્ધિને નહીં પાર રે. ગુણવંતા૮. ઉપાધ્યાય શ્રી વીરવિજયજીની ગહેલી (રાગ ઉપર ) બહેની શાંતસુધારસસાગર, બહેની ગુણગણુ રાયણુ ભંડાર રે; બહેની વિક્રમ સંવત ઓગણી સાતમાં, બહેની જનમ “પડવા” નિરધાર રે. ગુણવંતી બહેની વીરવિજય ગુરુને વાંદીએ. ૧ બહેની મીઠાભાઇ પિતા જેહના, બહેની રામબાઇ માત મહાર રે. ગુણવંતી ૨ બહેની વિષય વિરૂપતા દેખીને, બહેની સ્વરૂપ અથિર સંસાર રે. ગુણવંતી- ૩ બહેની “અંબાલા” શહેરે સંયમ લીધું, બહેની ઓગણીસે પાંત્રીશ ધારે રે. ગુણવતી૦૪ બહેની વિજયાનંદસૂરીશના, બહેની શિષ્યરત્ન મને હાર રે. ગુણવંતી ૫ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy