SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૫ : અનેકાન્ત સ્યાદ્વાદ નયગમભંગાદિ વિધિથું, અજેયા હિ તીર્થાતર શત બુધૈઃ કીટ સમથું, નિહારી વાણી યાજન અતિશયા પંચસતહા', સુધાધારા સારા જિનમુખથકી નિ ત સુહા. અધિષ્ઠાતા અબ પ્રવચનસૂરિ નેમિ (જેનજી, કરા ગામેધા હિ સતત સુખશાંતિ અતિઘણી; વિજય આનંદ. શ્રી તપગમણુિ વલ્લભ સદા, નમેા ભાવે શુધ્ધ મન-વચન-કાયા ફળ તદ્દા. શ્રી પર્યુષણની થાય વળી વળી હું આવું ગાણુ જિનવર વીર, એમ પત્ર પન્નુસણુ દાખ્યા ધર્મના શિર, અશાડ ચામાસું હાતા દિન પચાસ, પડિમણુ‘સ’વચ્છરી કરીએ ત્રણ ઉપવાસ. ચાવીશે જિનવર પૂછ સત્તર પ્રકાર, કરીએ ભિવ ભાવે ભરીએ પુન્યભડાર; વળી ચૈત્યપ્રવાડી કરતાં લાભ અનંત, ઈમ પર્વ પાસણ સહુમે... મહિમાવંત, પુસ્તકની પૂજા વિનય સાથે વહેંચાય, શ્રી કલ્પસૂત્ર જીહાં ઠવતાં પાપ પલાય; પ્રતિદિન પ્રભાવના ધૂપ અગર ઉમેવ, ઇમ વિયણ પ્રાણી ૫ પન્નુસણ સેવ. ૧ પ્રભુની વાણી પાંચને સાતે ગુણીએ તેટલા (૩૫)ગુણવાળી છે. For Private And Personal Use Only ૧
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy